Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિલ્હીઃ ગોકુલપુરી ગામની ઝૂંપડપટ્ટીમાં લાગી આગ, સાતના મોત, 60થી વધુ ઝૂંપડા બળીને ખાખ

દિલ્હીઃ ગોકુલપુરી ગામની ઝૂંપડપટ્ટીમાં લાગી આગ, સાતના મોત, 60થી વધુ ઝૂંપડા બળીને ખાખ
, શનિવાર, 12 માર્ચ 2022 (09:26 IST)
ઉત્તર પૂર્વ દિલ્હીના ગોકુલપુરી ગામની ઝૂંપડપટ્ટીમાં સવારે 1 વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી. આગની આ ઘટનામાં સાત લોકોના મોત થયા છે. જ્યારે 60થી વધુ ઝૂંપડપટ્ટીઓ બળી ગઈ છે. ફાયરની 13 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. કૂલીંગનું કામ હજુ ચાલુ છે.

 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, આજે રાષ્ટ્રને સમર્પિત કરશે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી