Webdunia - Bharat's app for daily news and videos

Install App

Air Indiaની 70 થી વધારે ફ્લાઈટ કેંસિલ સિક લીવ પર ગયા 300 થી વધારે કર્મચારી

Webdunia
બુધવાર, 8 મે 2024 (12:49 IST)
એર ઈંડિયાની 70 થી વધારે ફ્લાઈટસ કેંસિલ થઈ ગઈ છે. તેના કારણ છે કે મોટી સંખ્યામા એર ઈંડિયા એક્સપ્રેસ ના કર્મચારી સિક લીવ પર ગયા છે. જણાવી રહ્યુ છે કે એક સાથે આશરે 300 કર્મચારી રજા પર ગયા છે. 
 
એએનાઅઈના ટ્વીટ મુજબ તેના ઘણા પેંસેજર્સ ખૂબ પરેશાન થયા છે તેણે એર કેરિયરના વિરૂદ્ધ તેમના વિરોધ નોંધાવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફાર્મ એક્સ નો સહારો લીધુ છે. 

<

More than 70 international and domestic flights of Air India Express from Tuesday night till Wednesday morning have been cancelled after the senior crew member of the airline went on mass 'sick leave'. Civil Aviation authorities are looking into the issue: Aviation Sources

— ANI (@ANI) May 8, 2024 >
 
તમને જણાવીએ કે ગયા મહીને એર ઈડિયાના એક્સપ્રેસના કર્મચારીએ મિસમેનેજમેંટનો આરોપ લગાવ્યો હતો અને કહ્યુ હતુ કે કર્મચારીની સાથે ભેદભાવ કરાઈ રહ્યુ છેૢ 
 
ટાટા ગ્રુપની સ્વામિત્વ વાળી એર લાઈનના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યુ કે અમારા કેબિન ક્રૂના એક વર્ગ સોમવારે રાત્રે બીમાર થવાની સૂચના જે પછી ઉડાનો માં મોડુ થયુ અને કેટલીક ઉદાન રદ્ધ પર કરી છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments