Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Kejriwal ના મુદ્દા પર Supreme court માં ફંસી ED? કોર્ટએ પૂછ્યુ 100 કરોડ થી 1100 કરોડ કેમ થઈ રોકડ

Kejriwal ના મુદ્દા પર Supreme court માં ફંસી ED? કોર્ટએ પૂછ્યુ 100 કરોડ થી 1100 કરોડ કેમ થઈ રોકડ
, મંગળવાર, 7 મે 2024 (14:11 IST)
Delhi Liquor Policy થી સંકળાયેલા મની લોંડ્રિંગ કેસમાં ધરપકડ Cm અરવિંદ કેજરીવાલ ની યાચિકા પર સુનવણી કરતા સુપ્રીમ કોર્ટથી ઘણા સવાલ કર્યા. કોર્ટએ પૂછ્યુ કે કેજરીવાલની ધરપકડ કરવામાં બે વર્ષ કેમ લાગી ગયા. ચૂંટણીથી પહેલા જ કેજરીવાલની ધરપકડ કેમ થઈ કેજરીવાલ કેસમાં શું કુર્કી થઈ છે. કેસમાં કાર્યવાહી અને ધરપકડના વચ્ચે લાંબો સમય શા માટે રહ્યુ 
 
તેની સાથે જ સુપ્રીમ કોર્ટ એ ED ની તરફથી કેસમાં હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુને પૂછવામાં આવ્યું કે, 'તમે પહેલા કહ્યું હતું કે આ 100 કરોડનો કેસ છે. આ રકમ બે વર્ષમાં 1100 કરોડ રૂપિયા થશે
 
એ કેવી રીતે થયું?'
જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચે સુનાવણી દરમિયાન ED પર ઘણા સવાલો ઉઠાવ્યા હતા.
 
કોર્ટે EDની તપાસ પર સવાલ ઉઠાવ્યા છે
ASG Svir Rajuએ કહ્યું કે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ 1100 કરોડ રૂપિયા જોડવામાં આવ્યા છે. તેના પર કોર્ટે પૂછ્યું કે રાજુ સાહેબ, બે વર્ષમાં 1100 કરોડ રૂપિયા કેવી રીતે થઈ ગયા? તમે પહેલા કહ્યું હતું કે 100 કરોડનો મામલો છે. આ અંગે એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ જણાવ્યું હતું કે આ દારૂની નીતિના ફાયદાને કારણે થયું છે. તેના પર જસ્ટિસ ખન્નાએ કહ્યું કે આખી આવક ગુનાની કમાણી કેવી રીતે બની?

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેજરીવાલના વચગાળાના જામીન પર થોડા સમયમાં નિર્ણય, SCએ કહ્યું- ચૂંટણીને કારણે વિચારી શકે છે