Webdunia - Bharat's app for daily news and videos

Install App

Diwali 2022- આ 3 રાશિઓની ઉજવાશે જોરદાર દિવાળી

Webdunia
શુક્રવાર, 23 સપ્ટેમ્બર 2022 (17:00 IST)
વૃષભ - જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃષભ રાશિના લોકો માટે માતા લક્ષ્મીનો આશીર્વાદ મળશે. દિવાળીમાં મા સારા સમાચાર લઈને આવવાની છે. આ સમય દરમિયાન કેટલાક જાતકોને  તેમના કરિયરમાં સારા પરિણામ મળી શકે છે. આવકમાં વધારો થવાની સંભાવના છે. આ સાથે નાણાકીય સહારો પણ મળશે. આ ઉપરાંત નોકરીયાત લોકો અને વ્યાપારીઓ માટે આ સમય ઘણો ખાસ છે.
 
વૃશ્ચિક - આ રાશિના લોકો માટે પણ દિવાળીનો  ખૂબ જ ખાસ રહેવાના છે. આવકમાં વધારો થવાની સંભાવના છે. નાણાકીય લાભ થઈ શકે છે, તેનાથી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. જો તમે ક્યાંક રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમય અનુકૂળ છે.  સાથે જ  પરિવાર સાથેના સંબંધો સુધરશે અને પહેલા કરતા વધુ સારા બનશે.
 
કુંભ રાશિ - દિવાળીમાં આ રાશિના લોકો માટે ઘણી બધી ખુશીઓ લઈને આવી રહી છે આ સમયગાળા દરમિયાન રોકાણમાં લાભ થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. સાથે જ આ લોકોને કરિયરમાં પણ સારા પરિણામો મળી શકે છે. આ સમય દરમિયાન અગાઉની સમસ્યાઓમાંથી છુટકારો મળવાની સંભાવના છે.
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

આગળનો લેખ
Show comments