Webdunia - Bharat's app for daily news and videos

Install App

દહેજમાં કાર છે કે નહી ચોથા ફેરા પછી દૂલ્હાએ પૂછ્યો હંગામાની વચ્ચે પરત આવી જાન

Webdunia
શુક્રવાર, 3 માર્ચ 2023 (11:42 IST)
યુપીના કાનપુરથી એક હેરાન કરનારા મામનો આવ્યુ છે. હિંદુ સમાજમાં લગ્નના સાત ફેરાના સાત જન્મના બંધન માને છે. પણ કાનપુરમાં એક વર વધુની સાથે અગ્નિના સાત ફેરા લઈ રહ્યા હતા. આ દરમિયાન તે ચોથા ફેરાના દરમિયાન રોકાઈ ગયો. વધુપક્ષના લોકોએ ફેરાના દરમિયાન રોકાવવાના કારણ પૂચ્યુ તો કહ્યુ કે દહેજમાં કાર છે કે નહી. આ સાંભળતા જ વરના બનેવી અને બેન પણ કારને લઈને હોબાળ કરવા લાગ્યા. વધુપક્ષ કાર આપવામાં અસમર્થતા જણાવતા વર અધૂરા ફેરા છોડીને જાન લઈને પરત ફરી ગયા. 
 
વધુ પક્ષના લોકોએ ગયા ગુરૂવારે કાનપુર પોલીસ કમિશ્નર બીપી જોગદંડથી મળીને આખી ઘટનાની જાણકારી આપી. વધુપક્ષએ કમિશ્નરના વર પક્ષ પર કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. પોલીસ કમિશ્નરએ સંબંધિત થાનાને છોકરા પક્ષની સામે રિપોર્ટ નોંધાવવાના આદેશ આપ્યા છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments