Webdunia - Bharat's app for daily news and videos

Install App

Money plant- ઘરમાં મની પ્લાન્ટ લગાવતા સમયે ન કરતા આ ભૂલો

Webdunia
ગુરુવાર, 12 મે 2022 (09:33 IST)
એવી માન્યતા છે કે ઘરમાં મની પ્લાંટ લગાડવાથી સુખ -સમૃદ્ધિ હોવાની સાથે ધનનું આગમન વધે છે. એના કારણે લોકો ઘરમાં આ છોડ લગાવે છે. પણ વાસ્તુ શાસ્ત્ર મુજબ આ છોડ ઘરમાં યોગ્ય દિશામાં નહી લાગાવ્યું છે તો આર્થિક નુકશાન પણ ઉઠાવવું પડી શકે છે. 
 
વાસ્તુ શાસ્ત્રીઓના માનવું છે કે મનીપ્લાંટના છોડને ઘરમાં લગાડવા માટે આગ્નેય દિશા ઉચિત દિશા છે. આ દિશામાં આ છોડ લગાડવાથી સકારાત્મક ઉર્જાનું પણ લાભ મળે છે.
 
મની પ્લાંટની આગ્નેય એટલે કે દક્ષિણ-પૂર્વ દિશામાં લગાવવાના કારણ આ છે કે આ દિશાના દેવતા ગણેશજી છે જ્યારે પ્રતિનિધિ શુક્ર છે. 
 
ગણેશજીની અમંગળના નાશ કરતા છે જ્યારે શુક્ર સુખ સમૃદ્ધિ લાવતા વાળા. આ જ નહી પણ વેળ અને લતાના કારણ શુક્ર ગ્રહને માન્યું છે. આથી મનીપ્લાંટને આગ્નેય દિશામાં લગાવું ઉચિત ગણાય છે.  
 
મનીપ્લાંટ ને ક્યારે પણ ઈશાન એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં  નહી લગાડવા જોઈએ. 
 
આ દિશા એના માટે સૌથી નકારાત્મક ગણાય છે. કારણકે ઈશાન દિશાના પ્રતિનિધિ દેવગુરૂ બૃહસ્પતિ ગણ્યા છે અને શુક્ર અને બૃહસ્પતિમાં શત્રુવત સંબંધ હોય છે. 
 
આથી શુક્રથી સંબંધિત આ છોડ ઈશાન દિશામાં હોવાથી નુક્શાન હોય છે. પણ આ દિશામાં તુલસીનું  છોડ લગાવી શકાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

20 ઓકટોબરનું રાશિફળ - આજે કરવા ચોથ પર આ ચાર રાશિઓના જાતકોની મનની ઈચ્છા પૂરી થશે

19 ઓકટોબરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર શનિદેવ રહેશે મહેરબાન, મળશે ધન સંપત્તિનો લાભ

18 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ રાશિના જાતકો પર શનિદેવની રહેશે કૃપા

17 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

આગળનો લેખ
Show comments