Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vastu Tips- બારણા પર સિંદૂરથી શુભ ચિન્હ કરવાના છે આ કારણ

Vastu Tips- બારણા પર સિંદૂરથી શુભ ચિન્હ કરવાના છે આ કારણ
, શુક્રવાર, 22 એપ્રિલ 2022 (15:24 IST)
વાસ્તુ વિજ્ઞાન મુજબ બારણા પર સિંદૂર અને તેલ લગાડવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો ઘરમાં પ્રવેશ નહી થાય છે. 
 
તમે જોયું હશે કે ઘણા લોકો પોતાના બારણા પર સરસવના તેલ અને સિંદૂર ના તિલક લગાવી રાખે છે. ખાસ કરીને દીવાળીના દિવસે તો જરૂર જ તેલ અને સિંદૂર લગાવે છે . શું તમે જાણો છો એના પાછળના કારણ શું છે.
 
વાસ્તુ વિજ્ઞાન મુજબ બારણા પર સિંદૂર અને તેલ લગાડવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાના પ્રવેશ નહી થાય છે . આ ઘરમાં રહેલી વાસ્તુદોષને પણ દૂર કરવામાં કાગર માન્યું છે.
 
વાસ્તુ વિશેષજ્ઞ મુજબ બારણા પર સિંદૂર લગાડવાથી દેવી લક્ષ્મીની કૃપા વરસે છે. જ્યારે સરસવના તેલ શનિના પ્રતિનિધિ ગણાય છે જે ખરાબ નજરથી રક્ષા કરે છે.
 
જ્યારે વિશેષજ્ઞ બારણા પર તેલ લગાડવાથી બારણા લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Astrology - 4 રાશિના લોકોનું ભાગ્ય 'સૂર્ય'ની જેમ ચમકશે! આ સમયે શાનદાર રહેશે