Webdunia - Bharat's app for daily news and videos

Install App

World food safety Day - ભોજનને ખરાબ થવાથી કેવી રીતે બચાવીએ

Webdunia
મંગળવાર, 6 જૂન 2023 (12:18 IST)
Kitchen Hacks- ઉનાડાના મૌસમ એવું મૌસમ હોય છે જેમાં ખાવા-પીવાની વસ્તુઓ જલ્દી ખરાબ થઈ જાય છે. ખાવા-પીવાની વસ્તુઓમાં ઘણા પૈસા લાગે છે આથી અમે એને જલ્દી ખરાબ નહી હોવા દેવું જોઈએ. 
 
જો સવારની બનાવેલી વસ્તુ સાંજે તમને ઘર આવતાજ ખરાબ મળે છે તો , એને કોઈ ઠંડી જગ્યા પર રાખીને જવું. આજે તમારી સામે કેટલાક એવા ટિપ્સ શેયર કરશે કે ઉનાડામાં તમારા ભોજનને ખરાબ થવાથી બચાવશે
 
ભાત
જો ભાત બચી જાય તો એને એકે હવા બંદ ડિબ્બામાં રાખો. ત્યારબાદ ફ્રિજમાં મૂકી શકો છો. 
 
દાળ 
જો દાળને સવારે બનાવીએ તો એને બપોરે ખાતા પહેલા ગરમ કરવું ન ભૂલવું . 
 
શાક
જો તમે બીંસ કે બીજે કોઈ શાક બનાવી રહી હોય તો એમાં નારિયળ છીણીને નાખવું ન ભૂલવું. નારિયળને શાક રાંધતા સમયે જ નાખો . ગાર્નિશિંગ માટે નહી , નહી તો શાક ખરાબ થવાનું ડર  રહેશે. 
 
બીજા ફૂડ આયટમ
ભોજન રાંધ્યા પછી તરત જ ફ્રિજમાં ન મૂકો. પહેલા ડિશને ઠંડુ થઈ જવા દો અને પછી એને ફ્રિજમાં મૂકો. 
 
ફળ 
ઉનાળામાં ફળ ખાસ કરીને કેળા જલ્દી ખરાબ થઈ જાય છે. આથી તમે જેટલા ખાઈ શકો આટલું જ કેળા લાવો. ખરાબ ખાવાથી તમને રોગ થઈ શકે છે. 
Edited BY-Monica sahu

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024 Wishes & Quotes in Gujarati: ધનતેરસની શુભેચ્છા

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

Diwali 2024 Puja Muhurat - દિવાળીના પાંચ દિવસના શુભ મુહુર્ત

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments