Webdunia - Bharat's app for daily news and videos

Install App

મંગળવારના ટોટકા - દરેક મુશ્કેલીથી બચાવે, અપાર ધન મળે

Webdunia
મંગળવાર, 28 નવેમ્બર 2017 (07:24 IST)
મંગળવારના દિવસ હનુમાનજીનો ગણાય છે. પણ આ દિવસે ગણેશજી માટે પણ શુભ ગણાય છે. આ દિવસે કર્જથી મુક્તિ માટે સૌથી ઉત્તમ છે. 
આ છે મંગળવારે કરતા સરળ ઉપાય જે ધન સંપદાની સાથે મનની શાંતિ માટે પણ ઉત્તમ ગણાય છે. 
* આ દિવસે સવારે લાલ ગાય ને રોટલી આપવી શુભ છે. (જુઓ વીડિયો)વેબદુનિયા ગુજરાતી 
webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati
* મંગળવારે હનુમાન મંદિરમાં નારિયેળ રાખવું સારું ગણાય છે. 
* મંગળવારના દિવસે લાલ કપડા,લાલ ફળ અને લાલ રંગની મિઠાઈ શ્રી ગણેશને ચઢાવવાથી મનભાવતી કામના પૂરી હોય છે
* મંગળવારના દિવસે કોઈ દેવી મંદિરમાં ધ્વજા ચઢાવીને આર્થિક સમૃદ્ધિની પ્રાર્થના કરવી જોઈએ. પાંચ મંગળવારે આવું કરવાથી ધનના માર્ગની બધી અટકળો દૂર થઈ જશે. 

* મનની શાંતિ માટે પાંચ લાલ ફૂળ કોઈ માટીના પાત્રમાં ઘઉંની સાથે મૂકી ઘરના ધાબાના પૂર્વી ખૂણમાં મંગળવારે ઢાંકીને મૂકો અને આવતા મંગળવાર સુધી તેને છૂવો નહી. આવતા મંગળવારે બધા ઘઉં ધાબા પર ફેલાવી નાખો અને ફૂલોને ઘરના મંદિરમાં મૂકો. તમારું જીવનના બધા તનાવ દૂર થશે અને શાંતિ પોતે અનુભવશો. 
* મંગળવારે આ વસ્તુઓ આ વસ્તુઓનો પ્રયોગ અને દાનનો ખાસ  મહત્વ છે. તાંબા, સોનું, કેસર કસ્તૂરી, ઘઉં, 
લાલ ચંદન, લાલ ગુલાબ, સિંદૂર, મધ, લાલ ફૂલ, મસૂરની દાળ, લાલ કનેર, લાલ મરચા, લાલ પત્થર, 
લાલ મૂંગા.  
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

21 ઓક્ટોબરનુ રાશિફળ- સોમવાર ભગવાન શિવની કૃપાથી મળશે આ રાશિઓને આશીર્વાદ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

20 ઓકટોબરનું રાશિફળ - આજે કરવા ચોથ પર આ ચાર રાશિઓના જાતકોની મનની ઈચ્છા પૂરી થશે

19 ઓકટોબરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર શનિદેવ રહેશે મહેરબાન, મળશે ધન સંપત્તિનો લાભ

18 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ રાશિના જાતકો પર શનિદેવની રહેશે કૃપા

આગળનો લેખ
Show comments