Webdunia - Bharat's app for daily news and videos

Install App

મંગળવારે જન્મેલા લોકોની આ 14 ખાસ વાત ..જરૂર વાંચો

Webdunia
મંગળવાર, 20 માર્ચ 2018 (04:57 IST)
જેવી રીતે જન્મના અંકના તમારા જીવન પર અસર પડે છે. તેમજ દિવસોનો પણ તમારા જીવન અને વ્યકતિત્વ પર અસર હોય છે જે દિવસે જનમ્યા છો તે દિવસની પણ તમારા જીવન અને વ્યક્તિત્વ પર અસર પડે છે. તેને આધારે આજે અમે તમને જણાવીશ કે જે દિવસે તમે જન્મ લો છો તેની  તમારા જીવન પર કેવી અસર પડે છે. જાણો મંગળવારે જન્મેલા જાતકો વિશે ખાસ વાત 
 
1. મંગળવારે જન્મેલા લોકો બહાદુર, સ્માર્ટ અને સક્રિય હોય છે. 
2. તમે લોકો હમેશા લોકોની મદદ કરવા તૈયાર છે. પરોપકારી પણ હોય છે
3. તેઓ દરેક કામ અત્યંત ગંભીરતાથી કરે છે. 
4. આ દ્વેષી પ્રકારના હોય છે કારણ કે તેમને મુશ્કેલીઓ ઘેરી રાખે છે. 
5. તે લોકોને  ખોટી વાત સહન નહી કરતા, તેથી તેને ગુસ્સો પણ વધારે આવે છે. 
6. તે ઈમાનદાર હોય છે. સાચુ બોલે છે અને તેથી પોતાના બળ પર જ સફળતા મેળવે છે. 
7. તેને લગ્જરી લાઈફ જીવવું સારું લાગે છે તેથી તેમની પાસે ગાડી, ઘર બધું હોય છે. 
8. તે લોકો આ સોશલ નહી હોય છે અને ભગવાનમાં પણ વિશ્વાસ રાખે છે. 
9. તેઓ  સરળતાથી કોઈને માફ નહી કરતા, જે એક વાર તેમની નજરથી ઉતરી ગયા તો પછી તેમના દિલમાં જગ્યા બનાવી નહી શકતા. 
10.તેઓ  ખર્ચીલા હોય છે અને પોતાના નિર્ણય પોતે છે. 
11.તેમનું લગ્નજીવન સુખમય હોય છે,મોટેભાગે તેમને સુંદર જીવનસાથી મળે છે. 
12. તેમની સૌથી મોટી ખામી છે કે તે લોકો કોઈ વસ્તુથી ખૂબ જ જલ્દી ચીજોથી ઉબાઈ જાય છે.
13. તેઓ સ્ટ્રેટ ફોરવર્ડ હોય છે, પરિણામે હંમેશા લોકો તેમના વિશે ખોટી ધારણા બાંધી લે છે. 
14. મંગળવારે જન્મેલા લોકોની એક ખાસિયત હોય છે, કે તેમે ભીડથી જુદો પાડે છે.  

ઉપાય - રોજ ગણપતિ મંત્ર ૐ ગણં ગણપતેય નમો નમ: નો 11 વાર જપ કરો 
કાલે એટલે કે બુધવારે અમે તમને જણાવીશ એલોકો વિશે જેમનો જન્મ બુધવારે થયું છે 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments