Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈંટરવ્યૂહમાં મુશ્કેલી હોય છે તો આ ઉપાય કરીને જુઓ

Webdunia
બુધવાર, 30 જૂન 2021 (15:27 IST)
નોકરી માટે ઈંટરવ્યૂહ કરિયરનો મુખ્ય ભાગ છે. જ્યોતિષીય દ્ર્ષ્ટિથી બુધ, સૂર્ય ને ચંદ્રમા આ ત્રણ ગ્રહ  ઈંટરવ્યૂહમાં વ્યક્તિના પ્રદર્શનને  નિયંત્રિત કરે છે. જો આ ત્રણમાંથી કોઈ એક ગ્રહ નબળુ કે પીડિત છે તો 
તેનો અસર ઈંટરવ્યૂહમાં પડે છે. તેથી વ્યક્તિ તેમનો શ્રેષ્ઠ પ્રદર્શન નહી કરી શકતા. જ્યોતિષમાં એવા ઉપાય છે જેનાથી ગ્રહોના અનૂકૂળ કરાય છે. આમ તો દરેકના માટે કુંડળીમાં ગ્રહ દશાના મુજબ ઉપાય પણ જુદા-જુદા રહેશે. પણ કેટલાક એવા કૉમન ઉપાય છે જે બધાના કરતા પર આ ત્રણ ગ્રહો માટે અનૂકૂળ ફળ આપે છે. 
 
- દરરોજ એક સાથે ત્રણ વાર આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવું. 
- ૐ બુમ બુધાય નમ: ની એક માળાનો રોજ જપ કરવું. 
- ૐ સોમ સોમાય નમ: ની એક માળાનો જપ કરવું. 
- દિવસભર એક કે બે વાર લીલી ઈલાયચી જરૂર ખાવી. 
- બુધવારે ગાયને લીલા ઘાસ ખવડાવવાના નિયમ બનાવો. 
- ગળામાં ચાંદીની ઠોસ ગોળીને પેંડેટ પહેરવું. 
- જો શુભ રહે તો જ્યોતિષીય સલાહ પછી પન્ના ધારણ કરવું.  

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments