Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુરૂવારે જન્મેલા લોકોની આ 12 ખાસ વાત ..જરૂર વાંચો

born on thursday
Webdunia
બુધવાર, 17 જાન્યુઆરી 2018 (18:54 IST)
જેવી રીતે જન્મના અંકના તમારા જીવન પર અસર પડે છે. તેમજ દિવસોનો પણ તમારા જીવન અને વ્યકતિત્વ પર અસર હોય છે જે દિવસે જનમ્યા છો તે દિવસની પણ તમારા જીવન અને વ્યક્તિત્વ પર અસર પડે છે. તેને આધારે આજે અમે તમને જણાવીશ કે જે દિવસે તમે જન્મ લો છો તેની  તમારા જીવન પર કેવી 
અસર પડે છે. જાણો ગુરૂવારે જન્મેલા જાતકો વિશે ખાસ વાત 
* ગુરૂવારને બુદ્ધિ અને જ્ઞાનના દેવતા કહેવાના કારણે આ દિવસે જન્મ થનાર લોકો સમઝદાર અને ખૂબ બુદ્ધિમાન હોય છે. 
* તેઓ લોકોને બહુ માન આપો છો તેથી લોકો માટે આદર્શ પણ હોય છે. 
* તેઓ સાફ અને સ્વચ્છ વિચારધારાના માલિક હોય છે. 
* તમારામાં લીડરશીપ વાળી કવાલિટી હોય છે. 
* તમારા ઘણા મિત્રો હોય છે પણ  સારા મિત્ર ઓછા હોય છે. 
* તે લોકો હમેશા ખુશ રહે છે. 
* તમે સ્ટ્રેટ ફાર્વરર્ડ રહો છો અને સુંદરતા પ્રિય હોય છે. 
* ગુરૂવારે જન્મેલા લોકો માણસના આકર્ષણ અને અટેંશન પ્રિય હોય છે. તેથી હમેશા તે પ્રેમલગ્ન ક કરે છે. 
* તેમના લગ્નજીવન સુખી હોય છે. 
* તેઓ બંધનમાં નહી રહેવા ઈચ્છતા કારણકે તમને આઝાદી પસંદ હોય છે. 
* તેઓ અત્યંત મેહનતી હોય છે અને પોતાની વસ્તુને પોતાના બળે મેળવવાનો દમ રાખે છે. 
* ગુરૂવારે જન્મેલા લોકો બહુ પૈસા કમાવે છે અને દિલ ખોલીને ખર્ચા કરે છે. 
* તેઓ અત્યંત મેળાપી અને મધુર સ્વભાવના હોય છે. 
ઉપાય - દર ગુરૂવારે કોઈ ભૂખ્યાને ભોજન કરાવો 
  કાલે એટલે કે શુક્રવારે અમે તમને જણાવીશ એલોકો વિશે જેમનો જન્મ શુક્રવારે થયું છે 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

6 એપ્રિલનું રાશિફળ - આજે બધા કામ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે.

5 એપ્રિલનું રાશિફળ - નવરાત્રીની અષ્ટમીનો દિવસ આ રાશીઓ માટે ખૂબ જ રહેશે લાભકારી

4 એપ્રિલનું રાશિફળ - આજે આ ૩ રાશિઓ પર રહેશે માતા કાલરાત્રિનો આશિર્વાદ, માન-સન્માનમાં થશે વૃદ્ધિ

3 માર્ચનું રાશિફળ - આજે આ 4 રાશી પર દેવી કાત્યાયનીનો રહેશે આશિર્વાદ, દરેક ઈચ્છા થશે પૂરી

2 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિના જાતકોના જીવનમાં આવશે ખુશીનો પ્રસંગ

આગળનો લેખ
Show comments