rashifal-2026

ગુરૂવારે જન્મેલા લોકોની આ 12 ખાસ વાત ..જરૂર વાંચો

Webdunia
બુધવાર, 17 જાન્યુઆરી 2018 (18:54 IST)
જેવી રીતે જન્મના અંકના તમારા જીવન પર અસર પડે છે. તેમજ દિવસોનો પણ તમારા જીવન અને વ્યકતિત્વ પર અસર હોય છે જે દિવસે જનમ્યા છો તે દિવસની પણ તમારા જીવન અને વ્યક્તિત્વ પર અસર પડે છે. તેને આધારે આજે અમે તમને જણાવીશ કે જે દિવસે તમે જન્મ લો છો તેની  તમારા જીવન પર કેવી 
અસર પડે છે. જાણો ગુરૂવારે જન્મેલા જાતકો વિશે ખાસ વાત 
* ગુરૂવારને બુદ્ધિ અને જ્ઞાનના દેવતા કહેવાના કારણે આ દિવસે જન્મ થનાર લોકો સમઝદાર અને ખૂબ બુદ્ધિમાન હોય છે. 
* તેઓ લોકોને બહુ માન આપો છો તેથી લોકો માટે આદર્શ પણ હોય છે. 
* તેઓ સાફ અને સ્વચ્છ વિચારધારાના માલિક હોય છે. 
* તમારામાં લીડરશીપ વાળી કવાલિટી હોય છે. 
* તમારા ઘણા મિત્રો હોય છે પણ  સારા મિત્ર ઓછા હોય છે. 
* તે લોકો હમેશા ખુશ રહે છે. 
* તમે સ્ટ્રેટ ફાર્વરર્ડ રહો છો અને સુંદરતા પ્રિય હોય છે. 
* ગુરૂવારે જન્મેલા લોકો માણસના આકર્ષણ અને અટેંશન પ્રિય હોય છે. તેથી હમેશા તે પ્રેમલગ્ન ક કરે છે. 
* તેમના લગ્નજીવન સુખી હોય છે. 
* તેઓ બંધનમાં નહી રહેવા ઈચ્છતા કારણકે તમને આઝાદી પસંદ હોય છે. 
* તેઓ અત્યંત મેહનતી હોય છે અને પોતાની વસ્તુને પોતાના બળે મેળવવાનો દમ રાખે છે. 
* ગુરૂવારે જન્મેલા લોકો બહુ પૈસા કમાવે છે અને દિલ ખોલીને ખર્ચા કરે છે. 
* તેઓ અત્યંત મેળાપી અને મધુર સ્વભાવના હોય છે. 
ઉપાય - દર ગુરૂવારે કોઈ ભૂખ્યાને ભોજન કરાવો 
  કાલે એટલે કે શુક્રવારે અમે તમને જણાવીશ એલોકો વિશે જેમનો જન્મ શુક્રવારે થયું છે 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Parle-G Factory: 97 વર્ષો જૂના વારસાનો અંત ? મુંબઈની ઐતિહાસિક ફેક્ટરી હવે બની જશે ઇતિહાસ, જાણો શું છે હકીકત

માં હાઈકોર્ટમાં વકીલ, પુત્ર CA અને સગીર પુત્રી... રાંચીમાં ત્રણેએ કરી આત્મહત્યાની કોશિશ... પુત્રનો ગયો જીવ

IND vs PAK: પહેલા જ રાઉન્ડમાં બહાર થઈ જશે પાકિસ્તાન, ટીમ ઈન્ડીયા સાથે ન રમવું કેટલું પડશે ભારે ?

સુરતમાં કુરિયર કંપનીમાં કામ કરતા એક યુવાનનું ધોળા દિવસે અપહરણ કરવામાં આવ્યું હતું; સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

રેલવેમાં ગ્રુપ ડી ભરતી - વધુમાં વધુ કઈ વય સુધીના ઉમેદવાર કરી શકે છે એપ્લાય ? 22000 થી વધુ વેકેન્સી, આજે અરજી કરવાની અંતિમ તારીખ

આગળનો લેખ
Show comments