Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં લોકડાઉન બાદ હેર સલૂન ખુલશે ત્યારે શું હશે ગાઈડલાઈન! આ રહી યાદી

Webdunia
શનિવાર, 9 મે 2020 (16:58 IST)
ગુજરાતમાં 25 માર્ચથી લોકડાઉન છે. લોકો કંટાળી ગયા છે પરંતુ બીજી તરફ કોરોનાનું સંકટ વધુને વધુ ઘેરૂ બની રહ્યુ છે. ત્યારે હવે ક્યાં સુધી લોકડાઉન રહેશે તે નક્કી નથી. પણ ક્યારેક તો લોકડાઉન ખોલવું જ પડશે અને ત્યારે નોકરી ધંધા અને બીજી કેટલીક સેવાયો પૂર્વવત ચાલુ રાખવી જ પડશેઆ માટે અમદાવાદમાં એક ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે.દોઢ મહિનાથી હેરસલૂન તેમજ પાર્લર બંધ છે. લોક ડાઉનમાં છૂટછાટ આપવામાં આવે તો પણ હેરસલૂનની સેવા શરૂ કરવા મંજૂરી અપાશે કે કેમ તે અનિશ્ચિત છે. પરંતુ હેરસલૂન  દુકાન હવે જ્યારે પણ ખૂલશે ત્યારે તેમાં વાળ કપાવવા-દાઢી કરાવવા જતી વખતે ગ્રાહકોને નવા નિયમનું ચોક્કસ પાલન કરવું પડશે.

કસ્ટમર દુકાનમાં એન્ટર થાય, તરત જ દુકાન શટર પાસે જ સેનીટાઈજર, ફુવારા સ્પ્રે કરી કસટમરને સેનિટાઇઝેશન કરવા.
સલુન માટે સ્પેશ્યલ K 95 માસ્ક પહેરવું
4-5 વાર કપુરનો ધૂપ દુકાનમાં અવશ્ય કરવો.
યુઝ & થ્રો નેપકીન રૂમાલને રેઝર રાખવા.
વાળંદ કામના સાધનોને વખતો વખત ઉકાળેલા પાણીથી અથવા ડેટોલવાળા પાણીથી સાફ કરી સેનિટાઇઝેશન કરવુ.
હેન્ડ ગ્લોવ્સ (હાથ મોજા) પહેરવા.
વાળંદ કારીગર ભાઈઓ કપડા ઉપર આખુ શરીર ઢંકાઇ જાય તેવુ એપ્રોન પહેરવું.
શક્ય હોય તો ગ્રાહકને 5 મિનિટ સ્ટીમ આપી પછી વાળ કાપવા જેથી ઇન્ફેકશન ન થાય.
ઝડપથી કપાય તેવી સ્ટાઇલના વાળ કટ ને દાઢી ટ્રિમ કરો, ક્લિન ના કરવી.
બને ત્યાં સુધી જાણીતા ગ્રાહકનું જ કામ કરવું.
અસર ગ્રસ્ત વિસ્તારને બદલે અન્ય વિસ્તારમાં કામ કરવાનું રાખો.
ગ્રાહકની બધી માહિતી એક બુકમાં લખો નામ, નંબર, એડ્રેસ તારીખ સમય વગેરે જેથી સરકાર દ્વારા કોઇ ઇન્ક્વાયરી થાય તો તેમને સહકાર આપી શકાય.
ગ્રાહક પોતાના ઘરેથી નેપકીન વગેરે લાવે, અસ્ત્રા બ્લેડ લાવે તેવુ આપડે સુચન કરી શકાય.
શરદી ઉધરસ ખતા લોકો ને ના જ પાડવાનું રાખવું.
આલ્કોહોલિક ક્રીમનો ઉપયોગ કરવો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઉત્તરકાશીમાં મસ્જિદ તોડી પાડવાના વિરોધમાં હિંદુ સંગઠનના વિરોધમાં 27 લોકો ઘાયલ

ઓડિશામાં વાવાઝોડા 'દાના'ના કહેર વચ્ચે રાહત શિબિરમાં સારા સમાચાર! 1600 ગર્ભવતી મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો

જમ્મુ કાશ્મીરમાં બે સૈનિક, બે શ્રમિકનાં મૃત્યુ

Cyclone Dana landfall : ઓડિશાના ધામરા-ભીતરકણિકામાં લેન્ડફોલ દરિયાકાંઠે ટકરાયુ 'દાના' વાવાઝોડું, રસ્તાઓ ઉખડી ગયા

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

આગળનો લેખ
Show comments