Webdunia - Bharat's app for daily news and videos

Install App

અનાથ બાળકોને માનું દૂધ પીવડાવતી વૉલન્ટિયર માતાઓ

Webdunia
શુક્રવાર, 30 ઑગસ્ટ 2019 (15:25 IST)

નેપાળની રાજધાની કાઠમાંડુમાં એક બાળમંદિર અનાથ બાળકો માટે આશીર્વાદ સાબિત થયું છે.


અનાથ બાળકો કે જેમને પોષણયુક્ત માનું દૂધ નસીબ થતું નથી, તેમના માટે પાંચ માતાઓ 'દેવદૂત' સમાન બની છે.

જેઓ રોજ બાળમંદિરમાં આવીને બાળકોને પોતાનું દૂધ પીવડાવે છે.

પાંચ મહિલાઓ બાળમંદિરમાં 15 બાળકોને પોતાનું દૂધ પીવડાવે છે કે જેથી બાળકો સ્વસ્થ બની શકે.

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments