Webdunia - Bharat's app for daily news and videos

Install App

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએએ કહ્યું કે ભારતમાં અસલી નોટ જેવી જ નકલી નોટ ફરીથી આવી ગઈ છે.

Webdunia
મંગળવાર, 15 ઑક્ટોબર 2019 (09:47 IST)
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએએ કહ્યું કે ભારતમાં અસલી નોટ જેવી જ નકલી નોટ ફરીથી આવી ગઈ છે.
એનઆઈએ અનુસાર નકલી નોટનો મુખ્ય સ્રોત પાકિસ્તાન છે.
સરકારે જ્યારે 2016માં 500 અને 1000ની નોટોને અમાન્ય ઘોષિત કરી હતી ત્યારે એવો તર્ક આપવામાં આવ્યો હતો કે તેનાથી નકલી નોટો ખતમ થઈ જશે.
સોમવારે એનઆઈએના ઇન્સ્પેક્ટર જનરલ આલોક મિત્તલે કહ્યું કે નકલી નોટો છાપવાનો મુખ્ય સ્રોત પાકિસ્તાન છે.
અલોક મિત્તલે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની હાજરીમાં આ વાત કરી હતી.

સંબંધિત સમાચાર

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments