rashifal-2026

Ram Mandir Quiz: શું તમે જાણો છો કે મંદિરની અંદર રાખવામાં આવેલ ઘંટની સૌથી ખાસ વાત શું છે?

Webdunia
રવિવાર, 31 ડિસેમ્બર 2023 (12:15 IST)
Ram Mandir - રામ મંદિર ક્વિઝ: શ્રી રામ મંદિર ખૂબ જ ભવ્ય અને સુંદર રીતે તૈયાર કરવામાં આવી રહ્યું છે. દરેક વ્યક્તિ એ જાણવા ઉત્સુક છે કે નાગર શૈલીમાં બની રહેલા આ મંદિરમાં શું ખાસ હશે? ચાલો જાણીએ કેટલાક પ્રશ્નો દ્વારા 
 
પ્રશ્ન- મંદિરની અંદરની ઘંટની સૌથી ખાસ વાત શું છે?
જવાબ- મંદિરની અંદર જે ઘંટ વગાડવામાં આવે છે તેની વિશેષતા એ છે કે લોકો તેનો પડઘો આખા શહેરમાં સાંભળી શકે છે. આ ઘંટડીનું વજન 2100 કિલો છે, જે અષ્ટધાતુથી બનેલું છે.
 
પ્રશ્ન- રામ મંદિરની ઊંચાઈ કેટલી હશે?
જવાબ- રામ મંદિર ત્રણ માળનું હશે અને તેની ઊંચાઈ 162 ફૂટ હશે.

પ્રશ્ન- રામ મંદિરના દરવાજા કયા લાકડામાંથી બનાવવામાં આવી રહ્યા છે?
જવાબ- હૈદરાબાદના કારીગરો દ્વારા રામ મંદિરના દરવાજા સાગના લાકડામાંથી બનાવવામાં આવી રહ્યા છે.
 
પ્રશ્ન- રામ મંદિરમાં કેટલા સ્તંભ હશે?
જવાબ- રામ મંદિરમાં કુલ 392 સ્તંભ હશે. જેમાંથી ગર્ભગૃહમાં 160 સ્તંભો અને ઉપરના માળે 132 સ્તંભો હશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

New Year 2026: ઘરમાં જ કેવી રીતે કરવી ન્યુ ઈયર પાર્ટી ? આ છે 4 સૌથી મજેદાર રીત, યાદગાર બની જશે સેલીબ્રેશન

Moringa for Weight Loss: જાડાપણું થશે દૂર, સવારે ખાલી પેટે પીવો આ નેચરલ વેટ લોસ ડ્રીંક

લઘુ કથા - મારા નસીબનો ઘર-પરિવાર

સવારે ઉઠતા જ થાક કેમ લાગે છે ? જાણો તેની પાછળ છિપાયેલા 6 કારણ

ગાજરનું અથાણું કેવી રીતે બનાવવું? | ગાજરનું અથાણું રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

60 વર્ષના થયા સલમાન ખાન, કેમરા સામે કાપ્યો કેક, બર્થડે પાર્ટીમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, ધોની પણ જોવા મળ્યા

Aarti Sangani Love Marriage - જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નને લઈને વિવાદ

ગુજરાતી જોક્સ - બતાતે હૈ

કૈલાશ ખેરના લાઈવ શો દરમિયાન હોબાળો; ભીડ સ્ટેજ પર ધસી આવી; શો અટકાવવાની ફરજ પડી

ગુજરાતી જોક્સ - નવી ગર્લફ્રેન્ડ

આગળનો લેખ
Show comments