Festival Posters

Ayodhya's Ram Mandir: PM મોદી અયોધ્યામાં ભગવાન રામની નવી મૂર્તિનો અભિષેક કરશે, દેશભરમાં 7 દિવસ સુધી ઉજવાશે ઉત્સવ

Webdunia
શુક્રવાર, 2 જૂન 2023 (17:29 IST)
Ayodhya's Ram Mandir- રામ લલ્લાનો અભિષેક કરશે PM મોદી  - રામ મંદિર ટ્રસ્ટ આવતા વર્ષે મકરસંક્રાંતિના તહેવાર પર અથવા તેની આસપાસ રામ જન્મભૂમિ ખાતે ભગવાન રામની નવી મૂર્તિના અભિષેક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપશે. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે ટ્રસ્ટના સભ્યોની તાજેતરમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
 
રામજન્મભૂમિ ખાતે ભગવાન રામની નવી મૂર્તિના અભિષેક માટે વડાપ્રધાન મોદીને વિનંતી પત્ર મોકલવામાં આવશે. આ પત્ર પર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસ હસ્તાક્ષર કરશે. 
 
તેમણે કહ્યું કે જાન્યુઆરી 2024માં રામલલાની મૂર્તિના અભિષેક પછી પૂજા માટે મંદિરનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવશે.
Edited By-Monica sahu

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

Jingle Bell Song in Gujarati : ક્રિસમસ માટે નહોતું બનાવાયું 'જિંગલ બેલ્સ' ગીત, જાણો કેવી રીતે થયું આટલું ફેમસ, અને શું થાય છે તેનો મતલબ ?

મધમાં એક વસ્તુ મિક્સ કરીને ખાશો તો દૂર થઈ જશે ખાંસી-ગળાની ખરાશ, અને વજન ઘટાડવામાં પણ અસરકારક

Chocolate Cupcakes થી ક્રિસમસને બનાવો ખાસ, જાણો રેસિપી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - નવી ગર્લફ્રેન્ડ

VIDEO: ઋત્વિક રોશનની જેમ કાકાના લગ્નમા નાચ્યા પુત્ર રેહાન-રિદાન, પિંકી બોલી - દાદી હોવાનુ ગર્વ છે

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

આજના રમુજી જોક્સ: શું થયું...?

Govinda birthday- ગોવિંદા વિશે 25 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments