Webdunia - Bharat's app for daily news and videos

Install App

અનાથ બાળકોને માનું દૂધ પીવડાવતી વૉલન્ટિયર માતાઓ

Webdunia
શુક્રવાર, 30 ઑગસ્ટ 2019 (15:25 IST)

નેપાળની રાજધાની કાઠમાંડુમાં એક બાળમંદિર અનાથ બાળકો માટે આશીર્વાદ સાબિત થયું છે.


અનાથ બાળકો કે જેમને પોષણયુક્ત માનું દૂધ નસીબ થતું નથી, તેમના માટે પાંચ માતાઓ 'દેવદૂત' સમાન બની છે.

જેઓ રોજ બાળમંદિરમાં આવીને બાળકોને પોતાનું દૂધ પીવડાવે છે.

પાંચ મહિલાઓ બાળમંદિરમાં 15 બાળકોને પોતાનું દૂધ પીવડાવે છે કે જેથી બાળકો સ્વસ્થ બની શકે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

જમ્મુ કાશ્મીરમાં બે સૈનિક, બે શ્રમિકનાં મૃત્યુ

Cyclone Dana landfall : ઓડિશાના ધામરા-ભીતરકણિકામાં લેન્ડફોલ દરિયાકાંઠે ટકરાયુ 'દાના' વાવાઝોડું, રસ્તાઓ ઉખડી ગયા

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Maharashtra Election: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

લોરેન્સ બિશ્નોઈ કેમ સલમાનની પાછળ પડ્યો છે ? જાણો સમગ્ર સ્ટોરી

આગળનો લેખ
Show comments