Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીરિયડસમાં આ મુશ્કેલીઓ આવે તો સંભળી જાઓ નહી તો, જીવનથી હાથ ધોવું પડશે

Webdunia
બુધવાર, 30 મે 2018 (06:25 IST)
માસિક ચક્રમાં મહિલાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવું પડે છે પણ ઘણા એવા સંકેત છે જેને જોઈ સાવધાન થઈ જાઓ નહી તો આગળ ચાલીને તમારા જીવ માટે ઘાતક રોગ બની શકે છે. 
 
પીરિયડસમાં આ મુશ્કેલીઓ આવતા જ કાળજી લેવી. 
 
માસિક ચક્ર એક નેચરલ પ્રક્રિયા છે. જેમાં સાવધાની રાખવી જોઈએ. જ્યારે આ સમયે કોઈ ભૂલના સંકેત નજર પડે જેમ કે લોહી વધારે જે ઓછું વહેવું તો તમને તરત ડાકટરની સલાહ લઈ લેવી જોઈએ. 
 
માસિક ચક્રના સમયે જો વધારે લોહી વહે છે તો તમને ફિબ્રોઈડ ટ્યૂમર જેવા ગંભીર રોગ થઈ શકે છે. તેથી તરત તમારા અનુભવી દાકટરથી સારવાર શરૂ કરી નાખવી જોઈએ. 
 
જો માસિક ચક્રમાં તમારી બ્લીડિંગ ઓછી વહે છે તો આ આ થાયરાઈડ વિકારના સંકેત આપે છે. તેથી આ વાતનો પણ ડાકટરથી ટ્રીટમેંટ લેવું જોઈએ. 
 
પીરિયડસમાં મૂડ સ્વિંગ હોય છે જો તમને પીરિયડસ અનિયમિત રૂપથી મહીનામાં કોઈ પણ દિવસ શરૂ થઈ જાય ઓ તમને સાવધાન થઈ જવું જોઈએ. કારણ કે આ પૉલિસિસ્ટિક ઓવરિયન સિંડ્રોમ વિકારને દર્શાવે છે. 
 
જો પીરિયડસના સમયે પેટમાં વધારે મરોડ આવે કે પછી પીરિયડસ વાર-વાર મિસ થઈ જાય તો તમને ચિકિત્સકીય સલાહ લેવી જોઈએ. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Diwali History : કેમ ઉજવાય છે કાળી ચૌદસ, જાણો કાળી ચૌદસની પૌરાણિક કથા

Kali chaudas 2024 - કાળી ચૌદશ પૂજા વિધિ અને કથા

વાઘ બારસ ની હાર્દિક શુભકામના સંદેશ

Diwali 2024: વાઘ બારસ શા માટે ઉજવાય, વાછરડા પૂજાનુ મુહુર્ત

Diwali 2024- આ વર્ષે અયોધ્યાની દિવાળી ખૂબ જ ખાસ હશે, રામલલાનું મંદિર ખાસ દીવાઓથી ઝળહળશે.

આગળનો લેખ
Show comments