Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભોજન પછી ભૂલીને પણ ન કરવું આ 5 કામ

Webdunia
મંગળવાર, 29 મે 2018 (00:49 IST)
ઘણી વખત  ખોટા ફૂડ કોમ્બિનેશનના કારણે હેલ્થ પ્રોબ્લેમનો સામનો કરવો  પડે છે. આથી ગેસ અને કબજિયાત  થઈ શકે છે. ઘણા ફૂડ કોમ્બિનેશન સ્કિન પ્રોબ્લેમ અને વધતા વજનના કારણે બને છે. જાણો આવા જ ખોટા ફૂડ કોમ્બિનેશન વિશે જે આપણે અવાઈડ કરી શકીએ.  
 
ઠંડુ પાણી- ભોજનના તરત બાદ પાણી પી શકો છો પણ બહુ વધારે ઠંડુ પાણી તમારા આરોગ્યને નુકશાન પહોંચાડી શકે છે. આ ધમનિઓને બ્લૉક પણ કરી શકે છે. 
 
ભોજન પછી તરત જ ધુમ્રપાન ન કરવું 
ઘણા લોકો ખત્મ કર્યા પછી સિગરેટ સળગાવી લે છે . ભોજન પછી ધુમ્રપાન કરવા પણ આરોગ્યને ખરાબ કરે છે ભોજન પછી એક સિગરેટ દિવસભરની 10 સિગરેટ સમાન નુક્શાન પહોંચાડે છે. 
 
ચા - ભોજન પછી ચા પીવાથી પાચન સારી રીતે નહી થાય. ચા પીવી હોય તો ગ્રીન ટી પી શકો છો . આ ડાઈજેશનમાં મદદ કરશે. 
 
ફળ- અમારામાંથી બહુ ઘણા લોકોને ભોજન પછી ફળ ખાઈએ છે આયુર્વેદમાં આ એક ખોટી ટેવ ગણાય છે તેનાથી ભોજનની સ્વભાવિક પાચન ક્રિયા બાધિત હોય છે. 
 
સૂવું - ઘરમાં રહેતી મહિલાઓમાં જાડાપણ અને મધુમેહના આ સૌથી મોટું કારણ છે કે એ ભોજન પછી તરત જ સૂઈ જાય છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments