Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kedarnath- કેદારનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન બંધ

Webdunia
ગુરુવાર, 1 જૂન 2023 (11:22 IST)
Uttarakhand news: કેદારનાથ ધામમાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ બાબા કેદારના દર્શન કરવા ઉમટી રહ્યા છે. ઉત્તરાખંડ સરકારે 3 જૂન સુધી નવું રજીસ્ટ્રેશન અટકાવી દીધું છે. ઓફલાઇન અને ઓનલાઇન બંને પ્રકારનું રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવ્યું છે. 
 
યાત્રાના રસ્તા પર જગ્યા જગ્યા જામ લાગવાથી યાત્રીઓને ખૂબ પરેશના ઉઠાવવી પડી રહી છે. યાત્રેઓને થઈ રહી સમસ્યા અને અવ્યવસ્થા ફેલવાના કારણે સરકારએ કેદારનાથ ધાન માટે નવા રજીસ્ટ્રેશન 3 જૂન સુધી બંધ કરી દીધા છે. જ્યારે પહેલાથી નોંધાયેલા મુસાફરોને હરિદ્વાર, ઋષિકેશ, તપોવન, વ્યાસી, શ્રીનગર અને રૂદ્રપ્રયાગ ખાતે રોકીને આગળ મોકલવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

આગળનો લેખ
Show comments