Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાદરા મા ગણપતિના વરગોડા આગમન દરમ્યાન યુવકને કરંટ લાગતા મોત

Webdunia
શુક્રવાર, 30 ઑગસ્ટ 2019 (15:40 IST)
ધ્વજ ની દંડી વીજ વાયર ને  અડકી જતા બે યુવકો ને કરટ લાગ્યો. એક યુવક નો બચાવ એક યુવક નુ સારવાર દરમ્યાન ખાનગી હોસ્પિટલ મા મોત.ગોવિંદપૂરા યુવક મંડળ ના 24 વર્ષ ના  રાહુલ પરમાર નામના યુવકનુ મોત. પાદરા ના ગોવિંદપૂરા યુવક મંડળ ના વરઘોડા દરમ્યાન  પાદરા વડૉદરા રોડ પર બની ઘટના

પાદરા ગોવિંદપુરા યુવક મંડળ ના ગણેશ આગમનની યાત્રા માં લાઇટિંગ કરેલી આયશર  પર ફરકાવેલી ધજા વીજ તાર સાથે અથડાતા  આઈશર ના  ડ્રાઇવર ને  વીજ કરંટ લાગતા યુવક રાહુલ સિંહ રાજપૂત બચાવ કરવા જતાં પોતે અવસાન પામ્યા છે.. ડ્રાઈવર સહી સલામત છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Maharashtra Election: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

આગળનો લેખ
Show comments