Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો તમે પણ ફુલાવર ખાઓ છો તો આ વાંચવું તમારા માટે બહુ જરૂરી છે

Webdunia
મંગળવાર, 5 ડિસેમ્બર 2017 (14:40 IST)
જો તમે પણ ફુલાવર ખાઓ છો તો આ વાંચવું તમારા માટે બહુ જરૂરી છે 
ફુલાવર માત્ર એક શાક જ નહી પણ તેમાં તમારા આરોગ્યને સારું રાખવા ઘણા ગુણ હોય છે. ફુલાવરને તેમના આહારમાં શામેળ કરી તમે ઘણા રોગોથી બચી શકે છે. 
 
સાથે જ ઘણા રોગ થતા પર તમે  ફુલાવરથી તેમનો ઉપચાર પણ કરી શકે છે. સરળતાથી મળતી ફુલાવરમાં ઘણા ઔષધીય ગુણ પણ છે. ફુલાવરને પકાવીને અને કાચુ સલાદ રૂપમાં ખાઈ શકાય છે. પણ વધારે લાભ માટે તેને કાચી ખાવી જ સારું રહે છે.ફુલાવરને વધારે પકાવવાથી તેમાં રહેલ પોષક તત્વ અને વિટામિન નષ્ટ 
થઈ જાય છે. 
 
તેમાં રહેલ ફાઈબર વજન ઓછું કરવા અને પાચન ક્રિયાને ઠીક રાખવામાં મદદ કરે છે. તેમાં ઉપસ્થિત ગુણ ઔષધીય ગુણોની રીતે પ્રભાવી અને ફાયદકારી છે. 
 
ફુલાવરમાં એવા તત્વ અને ઘટક છે. જે માનવ શરીરમાં રોગ પ્રતિરોધક શક્તિને વધારે છે અને સમયમાં આવનારી વૃદ્ધાવસ્થાને રોકે છે. ફુલાવરમાં દૂધ બરાબર કેલ્શિયમ હોય છે. જે હાડકાઓને મજબૂત કરે છે. ફુલાવરના વચ્ચે ઉતેમજક, પાચન શકતિને વધારવા અને પેટના કૃમિને નષ્ટ કરતા હોય છે.આવો જાણીએ 
ફુલાવર ખાવાથી શું લાભ હોય છે. 
 
ફુલાવરના સેવનથી મોતિયાબિંદનો ખતરો ઓછું થઈ જાય છે. તેના સતત સેવનથી શરીરમાં બીટા કેરોટિન વધી જાય છે. જેનાથી આંખ સ્વસ્થ રહે છે. 
 
ફુલાવર એક એવી શાક છે જેના સેવનથી વજનને પણ ઓછું કરી શકાય છે. ફુલાવરમાં માત્ર 33 કેલોરી હોય છે જેનાથી વજન નહી વધે છે. ફુલાવરનો સૂપ શરીરને ઉર્જા આપે છે પણ વસાની માત્રાને ઘટાડે છે. 
 
બવાસીર થતા જંગલી ફુલાવરનો રસ કાઢી તેમાં કાળી મરી અને શાકર મિક્સ કરી પીવાથી મસાથી લોહી નિકળવું બંદ થઈ જાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

Diwali Vastu Tips: દિવાળી પર લઈ આવો આ ચમત્કારીક છોડ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસો

આગળનો લેખ
Show comments