Webdunia - Bharat's app for daily news and videos

Install App

પોરબંદર લોકસભા ચૂંટણી 2019

Webdunia
શુક્રવાર, 3 મે 2019 (18:27 IST)
મુખ્ય પ્રતિદ્વંદી -  રમેશ ધડુક (ભાજપ)  લલિત વસોયા (કોંગ્રેસ) 
 
પોરબંદરના કીર્તિ મંદિર ખાતે મહાત્મા ગાંધીનો જન્મ થયો હતો. પોરબંદરની (નંબર- 11) બેઠક ઉપરથી ભાજપે રમેશભાઈ ધડૂકને અને કૉંગ્રેસે લલિત વસોયાને ટિકિટ આપી છે. ગત વખતે ભાજપના વિઠ્ઠલભાઈ રાદડિયાએ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના કાંધલ જાડેજાને પરાજય આપ્યો હતો. ગત વખતે એનસીપી તથા કૉંગ્રેસ વચ્ચે ગઠબંધન હતું.
 
આ સાથે માણાવદરની પણ પેટાચૂંટણી યોજાઈ રહી છે. ભાજપે કૉંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા આહીર સમુદાયના નેતા જવાહર ચાવડાને ટિકિટ આપી છે. કૉંગ્રેસે અરવિંદભાઈ લાડાણીને ઉમેદવાર બનાવ્યા છે. લલિત વસોયા પાટીદાર અનામત આંદોલનમાંથી બહાર નીકળેલા નેતા છે.
 
પોરબંદર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે. જેતપુરનો સાડી ઉદ્યોગ ગુજરાતમાં વિખ્યાત છે.
 
ગોંડલ, જેતપુર, ધોરાજી, પોરબંદર, કુતિયાણા, માણાવદર અને કેશોદ વિધાનસભાક્ષેત્ર આ બેઠક હેઠળ આવે છે.
 
આ બેઠક ઉપર 863973 પુરુષ, 796947મહિલા તથા 12 અન્ય સહિત કુલ 1660932 મતદાતા નોંધાયેલા છે.
 
ગુજરાતમાં લોકસભાની કુલ 26 સીટ છે. મુખ્ય મુકાબલો ભાજપા અને કોંગ્રેસ વચ્ચે છે. બંને પાર્ટીઓ બધી 26 સીટ પર ચૂંટણી લડી રહી છે.  અમિત શાહ  જેવા દિગ્ગજ આ વખતે ગુજરાતમાં પોતાનુ નસીબ અજમાવી રહ્યા છે.  2014માં બીજેપીએ બધી 26 સીટો પર વિજય મેળવ્યો હતો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સુરતમાં પાકિંગને લઈને થયા વિવાદમાં એક માણસની મોત

જે લોકો મૂવી જોતી વખતે રડે છે તેમના ઓછી ઉમ્રમાં મૃત્યુની શક્યતા વધુ હોય છે

જો આજે નમાજ થઈ તો... ઉત્તરકાશીમાં ધારા 163, મસ્જિદને લઈને વધ્યો વિવાદ

આ રાજ્યમાં 2 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

LIVE | India vs New Zealand 2nd Test: ભારતે લંચ સુધી ગુમાવી 7 વિકેટ પર 107 રન, ન્યુઝીલેંડ હજુ પણ 152 રનથી આગળ

આગળનો લેખ
Show comments