Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ કપૂરની પત્ની કૃષ્ણા રાજ કપૂરને બોલીવુડની શ્રદ્ધાંજલિ

Webdunia
સોમવાર, 1 ઑક્ટોબર 2018 (15:54 IST)
કૃષ્ણા રાજ કપૂરના નિધનથી બોલીવુડ શોકમાં ડૂબ્યુ છે. રાજ કપૂરની પત્ની કૃષ્ણા કપૂરનુ નિધન 87 વર્ષની વયમાં સોમવારે સવારે 4 વાગ્યે મુંબઈમાં થયુ છે. ઉલ્લેખનીય છે કે તમેને અનેક વર્ષોથી તેમને શ્વાસ લેવામાં હાજરી થઈ રહી હતી. તેઓ કપૂર પરિવારની સૌથી સીનિયર પર્સન હતી.  રાજ કપૂર સંગ 1946 માં તેમના લગ્ન થયા હતા.  કૃષ્ણા રાજ કપૂરના 5 બાળકો છે. રણધીર કપૂરે માતાના નિધન પર દુખ વ્યક્ત કર્યુ છે. તેમણે કહુ મને એ બતાવતા દુખ થઈ રહ્યુ છે કે હુ આજે સવારે મારી માતાજીનુ નિધન થયુ છે. 
 
બોલીવુડના કપૂર ખાનખાનમાં સૌથી વયસ્ક સભ્યના મૃત્યુ પછી  બોલીવુડમાં શોકની લહેર છે. બોલીવુડના ફેમસ હસ્તિયોએ કૃષ્ણા રાજ કપૂરના નિધન પર સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે. 
રણબીર કપૂરની બહેન અને ઋષિ કપૂર અને નીતિની પુત્રી રિદ્ધિમા કપૂરે દાદીના નિધન પર શોક વ્યક્ત કરતા  ઈસ્ટા પર તેમને સાથે એક ફોટો શેયર કર્યો છે. સાથે જ કેપ્શનમાં લખ્યુ  - હુ તમને હંમેશા પ્રેમ કરીશ દાદી RIP
 
રણબીર કપૂરે પ્ણ પોતાની દાદી સાથે એક ફોટો શેયર કરી તેમને યાદ કર્યા. 


સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

દિવાળી સ્પેશિયલ રેસીપી- દિવાળીના તહેવાર પર બનાવો આ 4 ખાસ ફરસાણ, જરૂર ટ્રાય કરો રેસિપી

Diwali rangoli design- દિવાળીમાં રંગોળી માટે 5 સિંપલ આઈડિયા

Running Benefit: - સવારે 10 મિનિટ દોડવાથી દૂર થશે આ ખતરનાક બિમારીઓ

દિવાળી પર તાંબા- પીતળના વાસણ ચમકાવવા માટે આ 5 સરળ ટ્રીક્સ અજમાવો

ભાખરવડી બનાવવાની રીત

આગળનો લેખ
Show comments