Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાય પર નિબંધ (ધોરણ 2-3 માટે)

Webdunia
ગુરુવાર, 14 ફેબ્રુઆરી 2019 (13:44 IST)
ગાય અમારી માતા છે. આ એક મહત્વપૂર્ણ ઘરેલૂ જાનવર છે. આ અમે સ્વસ્થ અને પૌષ્ટિક દૂધ આપે છે. આ એક પાલતૂ જાનવર છે. આ જંગલી જાનવર નથી અને દુનિયાના ઘણા દેશોમાં હોય છે. ભારતીય લોકો તેને એ મા ની રીતે સમ્માન આપે છે. ભારતમાં ગાય પ્રાચીન સમયથી જ દેવીના રૂપમાં પૂજાય છે. ભારતમાં ઘણા લોકો તેને તેમના ઘરમાં ધનલક્ષ્મીના રૂપમાં લાવે છે. ગાય બધા જાનવરમાં બધા પવિત્ર પશુના રૂપમાં ગણાય છે. આ વિભિન્ન પ્રકારના આકાર,રંગ અને ઘણી પ્રજાતિના રૂપમાં હોય છે. 
 
ગાય ઘાસ ખાય છે. ગાય હિન્દુ ધર્મમાં પૂજનીય છે 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

આગળનો લેખ
Show comments