Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gujarati Essay - પ્રજાસત્તાક દિન

Gujarati Essay -  પ્રજાસત્તાક દિન
, ગુરુવાર, 16 જાન્યુઆરી 2020 (17:54 IST)
વર્ષ 1930 થી ભારતના ક્રાંતિકારીઓ ભારતને એક સંવિધાનવાળો દેશ બનાવવા માંગતા હતા પણ 26મી જાન્યુઆરીના 1950ના રોજ આપણા દેશને પૂર્ણ સ્વાયત્ત ગણરાજ્ય જાહેર કરવામાં આવ્યુ અને આ દિવસે આપણુ સંવિધાન લાગૂ થયુ હતુ. આ જ કારણ છે કે દર વર્ષે 26મી જાન્યુઆરીને ગણતંત્ર દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે ચલાવી કે-9 વ્રજ-ટી તોપ, બનાવ્યો સાથિયો