Webdunia - Bharat's app for daily news and videos

Install App

21 સપ્ટેમ્બરથી શરૂ થશે નવરાત્રિ.. આ મુહૂર્તમાં કરો કળશ સ્થાપના

Webdunia
મંગળવાર, 12 સપ્ટેમ્બર 2017 (16:22 IST)
21 સપ્ટેમ્બરથી આ વખતે નવરાત્રિ પર્વની શરૂઆત થવા જઈ રહી છે. અશ્વિન મહિનામાં પડનારી આ નવરાત્રિને શારદીય નવરાત્રી કહેવામાં આવે છે. આ વખતે નવરાત્રિનુ શુભ મુહૂર્ત સવારે 6 વાગીને 3 મિનિટથી 8 વાગીને 22 મિનિટ સુધી રહેશે.  નવરાત્રી દરમિયાન માતાના નવ જુદા જુદા રૂપોની પૂજા કરવામાં આવે છે.  નવરાત્રીના પ્રથમ દિવસે ઘટસ્થાપના કરવામાં આવે છે.  ત્યારબાદ સતત નવ દિવસ સુધી માતાની ભક્તિમાં પૂજા અને ઉપવાસ વગેરે કરવામાં આવે છે અને અષ્ટમી અને નવમીમાં કન્યા પૂજા કરવામાં આવે છે. 
 
આમ તો એક વર્ષમાં કુલ મળીને ચાર નવરાત્રિ આવે છે જે ચૈત્ર અષાઢ અશ્વિન અને માઘ મહિનામાં આવે છે. 21 સપ્ટેમ્બરથી સવારે મા શૈલપુત્રીના રૂપની પૂજા કરવામાં આવે છે.  નવરાત્રીના પ્રથમ દિવસે કળશની સ્થાપના કરવામાં છે.   સાથે જ કળશ પર  સ્વાસ્તિકનુ ચિહ્ન બનાવાય છે જે ખૂબ શુભ માનવામાં આવે છે.  આ ઉપરાંત કળશ પર લાલ દોરો બાંધીને ચોખા નાખીને પાણીથી તેને ભરી દેવામાં આવે છે. બીજા બાજુ તેમા આખી સોપારી અત્તર .. ફૂલ અને પંચરત્ન નાખવાથી ફાયદો થાય છે. 
 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને 
Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments