Webdunia - Bharat's app for daily news and videos

Install App

India vs Pakistan- 2011માં વહાબ, 2015માં સોહેલએ લીધા હતા 5 વિકેટ, આજે આ બૉલરથી રહેવું પડશે સાવધાન

India vs Pakistan- 2011માં વહાબ  2015માં સોહેલએ લીધા હતા 5 વિકેટ  આજે આ બૉલરથી રહેવું પડશે સાવધાન
Webdunia
રવિવાર, 16 જૂન 2019 (13:02 IST)
લંડન- ભારત પાક ક્રિકેટ મુકાબલામાં જે ખેલાડી સારું પ્રદર્શન કરી નાખે તો ટીમમાં તેનો કદ વધી જાય છે. પછી ભલે મેચ હારીએ કે જીતીએ.  પાછલા બે વિશ્વકપ પર નજર નાખીએ તો ઓછામાં ઓછા એક પાકિસ્તાની બૉલરના ખાતામાં 5 વિકેટ જરૂર આવે છે તેમાંથી એક વર્તમાન પાક ટીમમાં અત્યારે પણ છે અને એક હવે દૂર દૂર સુધી નહી જોવાય. 
 
2011 વિશ્વકપમાં વહાબએ રિયાજ માટે 46 રન આપી 4 વિકેટ લીધા 
2011 વિશ્વકપ મોહાલીમાં રમેલા સેમીફાઈનલ મેચ સહવાગના તૂફાનને વહાબએ રિયાજએ રોકયું હતું. તેને  ન માત્ર સહવાગને પણ એક સમયે વિરાટ કોહલી અને યુવરાજ સિંહને બેક ટૂ બેક વિકેટ લઈને પાકિસ્તાનને આ મેચમાં વાપસી કરાવી નાખી હતી. પછી તેને ધોની અને જહીરના પણ વિકેટ લીધા. તેને રાવલપિંડી એક્સપ્રેસ શોએબ અખ્તરની જગ્યા રમાયુ6 હતું અને વહાબએ કપ્તાન અફરીદીને નિરાશ નહી કર્યું. 
 
2015 વિશ્વકપમાં સોહેલ ખાનએ 55 રન આપી 5 વિકેટ લીધા 
2015 વિશ્વકપમાં રમેલા આ મુકાબાઅમાં ટીમ ઈંડિયા 7 વિકેટ ગુમાવી 300 રન બનાવ્યા. તેમાંથી 5 વિકેટ ડાબા હાથના સોહેલ ખાનએ લીધા જે અત્યારે પાક ક્રિકેટથી દૂર છે. સોહલએ ભારતને પ્રથમ ઝટકો રોહિત શર્માના રૂપમાં આપ્યુ છે. ત્યારબાદ તેમાં શતકવીર કોહલીના સિવાય સુરેશ રૈના, મહેન્દ્ર સિંહ ધોની અનેરહાણેના પણ વિકેટ લીધા. 
 
આ વખતે આ સિલસિલો ટૂટે છે કે નહી આ તો મેચમાં જ ખબર પડશે પણ પાકિસ્તાન આશા કરશે કે આ સમયે આ કરનામા મોહમ્મદ આમિર કરે જે આ વિશ્વકપમાં ઑસ્ટેલિયા સામે 5 વિકેટ લીધા છે. પીચ પણ ઘાસ નહી જોવાઈ રહી છે. પણ આ પીચ પારંપરિક રૂપથી સ્વિંગ બૉલરની મદદ કરે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બોધવાર્તા વૃદ્ધ મહિલાની હોશિયારી

દરરોજ સવારે પીવો આ ઔષધીય પાણી, હ્રદય સંબંધિત રોગોનું જોખમ ઘટશે

Sugar Vs Jaggery: સ્વાસ્થ્ય માટે શુ સારુ છે ખાંડ કે ગોળ ? જાણો તેના ફાયદા

શું રાણા સાંગાએ પત્ર લખીને બાબરને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું?

બર્મી પોટેટો કરી રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

જાણીતા સાઉથ એક્ટર અભિનેતા-દિગ્દર્શકનું નિધન, 48 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, સિનેમા જગતમાં શોક

આગળનો લેખ
Show comments