Biodata Maker

પતિને રોમાંટિક મુડમાં લાવી દેશે આ 5 નાની નાની વાતો...

Webdunia
સોમવાર, 13 નવેમ્બર 2017 (15:06 IST)
પતિ-પત્નીને પ્રેમ ખૂબ ઊંડો હોય છે. ઘણી પત્નીઓ એવુ માને છે કે તેમના પતિ તેમને વધુ રોમાંટિંક છે. એવી ઘણી વાતો હોય છ જે પુરૂષોને પોતાની પત્નીમાં પસંદ હોય છે. તેમને બાળકોની જેમ પ્રેમ અને લાડ કરવા ગમે છે.. આ ઉપરાંત પણ અનેક વાતો હોય છે જેની તરફ પતિ આકર્ષિત થઈ જાય છે.. 
 
ઘરની રસોઈ - એવુ કહેવાય છે કે દિલનો રસ્તો પેટ તરફ થઈને જાય છે.. પતિ ભલે આખો દિવસ ઘરની બહાર સમય વિતાવે પણ ઘરે પરત આવ્યા પછી તેને પતિના હાથનુ બનેલુ ખાવાનુ ગમે છે.  લાજવાબ પેટમાં જતા જ પતિ રોમાંટિક થઈ જાય છે. 
 
પત્ની સાથે ફરવુ - રાત્રે જમ્યા પછી પત્ની સાથે ફરવુ પતિને ખૂબ પસંદ હોય છે.. તેનાથી બંનેને એક સાથે સમય વિતાવવાની તક પણ મળી જાય છે અને એકબીજા સાથે મનથી વાતચીત પણ કરી શકે છે. 
 
સરપ્રાઈઝ - પતિને ખાસ અવસર પર પત્ની તરફથી સરપ્રાઈઝની આશા હોય છે.. પોતાની પસંદની વસ્તુ ભેટમાં મેળવીને તે ખુશ થઈ જાય છે. 
 
સાથે ન્હાવુ - પતિને પત્ની સાથે સ્નાન કરવુ ગમે છે. વ્યસ્ત લાઈફસ્ટાઈલને કારણે અઠવાડિયામાં ફક્ત એક દિવસ જ હોય છે જ્યારે બંને એકસાથે સમય વિતાવે છે.  તેનાથી પતિ રોમાંટિક થઈ જાય છે. 
 
કામ કરતી વખતે મેસેજ - પતિ પોતાના કામને લઈને ખૂબ કેયરિંગ હોય છે. પણ જ્યારે પત્ની તેમને ઓફિસમાં મેસેજ દ્વારા લંચ અને તબિયત વિશે પૂછે છે તો તે સારુ અનુભવે છે.  તેઓ કોઈને કહેતા નથી પણ તેઓ પત્નીના મેસેજની રાહ જોતા હોય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

PHOTOS: નવા વર્ષ પહેલા વારાણસીમાં ગંગા આરતીના ફોટા સામે આવ્યા, ભીડ તમને દંગ કરી દેશે.

2025 એ જતા જતા ભારત માટે આપી ગુડ ન્યુઝ, બન્યું દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા

સુરતમાં AAP યૂથ વિંગના જનરલ સેક્રેટરી શ્રવણ જોશીની ધરપકડ, હપ્તા વસૂલતા વીડિયો વાયરલ

Makar Rashi bhavishyafal 2026 - મકર રાશિફળ 2026

વધુ જુઓ..

ધર્મ

Griha Pravesh Muhurat in 2026: નવા વર્ષમાં ગૃહપ્રવેશ માટે શું રહશે શુભ મુહૂર્ત ? જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની જાણીલો તારીખ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments