Webdunia - Bharat's app for daily news and videos

Install App

પતિને રોમાંટિક મુડમાં લાવી દેશે આ 5 નાની નાની વાતો...

Webdunia
સોમવાર, 13 નવેમ્બર 2017 (15:06 IST)
પતિ-પત્નીને પ્રેમ ખૂબ ઊંડો હોય છે. ઘણી પત્નીઓ એવુ માને છે કે તેમના પતિ તેમને વધુ રોમાંટિંક છે. એવી ઘણી વાતો હોય છ જે પુરૂષોને પોતાની પત્નીમાં પસંદ હોય છે. તેમને બાળકોની જેમ પ્રેમ અને લાડ કરવા ગમે છે.. આ ઉપરાંત પણ અનેક વાતો હોય છે જેની તરફ પતિ આકર્ષિત થઈ જાય છે.. 
 
ઘરની રસોઈ - એવુ કહેવાય છે કે દિલનો રસ્તો પેટ તરફ થઈને જાય છે.. પતિ ભલે આખો દિવસ ઘરની બહાર સમય વિતાવે પણ ઘરે પરત આવ્યા પછી તેને પતિના હાથનુ બનેલુ ખાવાનુ ગમે છે.  લાજવાબ પેટમાં જતા જ પતિ રોમાંટિક થઈ જાય છે. 
 
પત્ની સાથે ફરવુ - રાત્રે જમ્યા પછી પત્ની સાથે ફરવુ પતિને ખૂબ પસંદ હોય છે.. તેનાથી બંનેને એક સાથે સમય વિતાવવાની તક પણ મળી જાય છે અને એકબીજા સાથે મનથી વાતચીત પણ કરી શકે છે. 
 
સરપ્રાઈઝ - પતિને ખાસ અવસર પર પત્ની તરફથી સરપ્રાઈઝની આશા હોય છે.. પોતાની પસંદની વસ્તુ ભેટમાં મેળવીને તે ખુશ થઈ જાય છે. 
 
સાથે ન્હાવુ - પતિને પત્ની સાથે સ્નાન કરવુ ગમે છે. વ્યસ્ત લાઈફસ્ટાઈલને કારણે અઠવાડિયામાં ફક્ત એક દિવસ જ હોય છે જ્યારે બંને એકસાથે સમય વિતાવે છે.  તેનાથી પતિ રોમાંટિક થઈ જાય છે. 
 
કામ કરતી વખતે મેસેજ - પતિ પોતાના કામને લઈને ખૂબ કેયરિંગ હોય છે. પણ જ્યારે પત્ની તેમને ઓફિસમાં મેસેજ દ્વારા લંચ અને તબિયત વિશે પૂછે છે તો તે સારુ અનુભવે છે.  તેઓ કોઈને કહેતા નથી પણ તેઓ પત્નીના મેસેજની રાહ જોતા હોય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

તમારા મનની દરેક ઈચ્છા પૂર્ણ કરવા માટે પ્રદોષ વ્રતના દિવસે આ મંત્રોનો જાપ કરો

Chanakya Niti: પત્નીની આ ટેવ ઘરની સુખ શાંતિને છીનવી લે છે

Jaya Ekadashi Upay: જયા એકાદશીના દિવસે કરો આ સહેલા ઉપાયો, ધન અને ધંધામાં થશે વૃદ્ધિ

ઘરમાં આ 5 જગ્યાએ બાંધો નાડાછડી, ઘર, પરિવાર અને કરિયર સંબંધિત બધી સમસ્યાઓ થશે દૂર

Durgashtami 2025 Upay: માઘ દુર્ગાષ્ટમીના દિવસે કપૂર અને લવિંગથી કરો આ સરળ ઉપાય, પરિવારની બધી સમસ્યાઓ થશે દૂર

આગળનો લેખ
Show comments