Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips - ફૂલ સાથે જોડાયેલી આ ભૂલથી નારાજ થઈ શકે છે ભગવાન, પૂજા દરમિયાન રાખો આ વાતોનું ધ્યાન

Webdunia
સોમવાર, 27 માર્ચ 2023 (07:09 IST)
Vastu Tips: ચોખા અને ફૂલો  વગર કોઈપણ પૂજા અધૂરી લાગે છે. પરંતુ, ઘણી વખત લોકો પૂજા કરતી વખતે કેટલીક ભૂલો કરે છે. જ્યારે કે તેને   ટાળવી જોઈએ કારણ કે તે દોષ ઉભા કરે છે. તેથી જ આજે આપણે  જાણીશું ભગવાન અને ફૂલો વિશે. ઉલ્લેખનીય છે કે દેવીઓના ખાસ પ્રકારના લકી પેટર્ન અને ફૂલો, સુગંધ અને રંગોના મિશ્ર સ્વરૂપો હોય છે અને તેનો સીધો સંબંધ ઘરના વાસ્તુશાસ્ત્ર સાથે હોય છે.
 
આ હકીકતને ઓળખીને ભારતીય ઋષિમુનિઓએ તંત્રસાર, મંત્ર મહોધિ અને લઘુ હરિતમાં કહ્યું છે કે શ્રી વિષ્ણુને સફેદ અને પીળા ફૂલો ગમે છે.
 
સૂર્ય, ગણેશ અને ભૈરવને લાલ ફૂલો ગમે છે, જ્યારે ભગવાન શંકરને સફેદ ફૂલો ગમે છે. પરંતુ મહત્વની બાબત એ છે કે કઈ એનર્જી પેટર્નને કયો રંગ અથવા કે ગંધ  અનુકૂળ નથી.
 
એક વાત યાદ રાખો, અક્ષત એટલે કે ચોખા ભગવાન વિષ્ણુને ન ચઢાવવા જોઈએ. સાથે જ મદાર અને ધતુરાના ફૂલ પણ ન ચઢાવવા જોઈએ.
 
 દેવી દુર્ગાને ન ચઢાવશો આ ફુલ 
માતા દુર્ગાને દૂબ, મદાર, હરસિંગર, બેલ અને તગર ન ચઢાવો. ચંપા અને કમળ સિવાય કોઈપણ ફૂલની કળી ન ચઢાવવી જોઈએ. કટસરૈયા, નાગચંપા અને બૃહતીના ફૂલને વર્જિત માનવામાં આવે છે.
 
દેવી-દેવતાઓની પૂજા કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. વાસ્તુશાસ્ત્રમાં આ હતી માહિતી દેવતાઓ અને ફૂલોની. આશા છે કે તમે આ વાસ્તુ અપનાવીને પૂરો લાભ લેશો.

સંબંધિત સમાચાર

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને કરા સાથે વરસાદ જુઓ Video

અમદાવાદના એસજી હાઈવે પર હીટ એન્ડ રનની ઘટનાઃ ઈકો ચાલકે અડફેટે લેતા યુવકનું મોત

રાજકોટમાં સમયસર પગાર નહીં થતાં સિટીબસનાં ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા

અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બ ઉડાવી દેવાની મળી ધમકી

ગુજરાતમાં 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે, 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

ઘરનો મુખ્ય દરવાજો ખોલતા દેખાય આ 7 વસ્તુઓ તો ઘરમાં ઉભો થઈ શકે છે વાસ્તુ દોષ

8 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે અચાનક ખુશીના સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

આગળનો લેખ
Show comments