Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ- બીજાઓની આ વસ્તુઓ ક્યારે ન કરવી પ્રયોગ

Webdunia
રવિવાર, 11 ફેબ્રુઆરી 2018 (13:43 IST)
વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં નકારાત્મક ઉર્જાથી ઘણા રીતે આવી શકે છે. કહેવાય છે કે દરેક માણસની તેમની એનર્જી હોય છે. જે અમારા દ્વારા ઉપયોગ કરાતી વસ્તુઓને પણ પ્રભાવિત કરે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ એવી કેટલીક વસ્તુઓ હોય છે બીજાની જે અમે ઉપયોગ નહી કરવી જોઈએ. તેનાથી તમને દુર્ભાગ્ય અને આર્થિક પરેશાનીનો સામનો કરવું પડી શકે છે. 
1. વાસ્તુશાસ્ત્ર મુજબ કોઈ પણ માણસની પથારી પર નહી સોવું જોઈએ. કહેવાય છે કે તેનાથી વાસ્તુ દોષ હોય છે. તેનાથી તે માણસને ધન સંબંધી પરેશાનીનો સામનો કરવું પડે છે. 
 
2. વાસ્તુશાસ્ત્રમાં હાથમાં પહેરાતી ઘડીયાલ પણ કોઈને નહી પહેરવી જોઈએ. તેનાથી તમારા કામમાં અસફળતા અને આર્થિક નુકશાન નો સામનો કરવું પડી શકે છે. 
 
3. આમ તો કોઈના રૂમાલનો પણ ઉપયોગ નહી કરવું જોઈ. તેનાથી બે લોકોના વચ્ચે ઝગડો અને તનાવ થઈ જાય છે. ત્યાં જ બીજાના કપડા પણ નહી પહેરવા જોઈએ. 
 

સંબંધિત સમાચાર

ભાજપના ધારાસભ્ય રિવાબાએ સવારે વોટિંગ કર્યું પણ રવિન્દ્ર જાડેજાએ છેલ્લા કલાકમાં મત આપ્યો

Viral News - દાહોદમાં વિદ્યાર્થીનીને ગણિતમાં 200માંથી 212 માર્ક્સ આવ્યા, તસ્વીરો વાયરલ

અમદાવાદ અને વડોદરામાં ગંભીર બીમારીથી પીડિત દર્દીઓએ મતદાન કર્યું, જુઓ કેવી રીતે મત આપ્યો

GSEB SSC Result 2024- હવે આ તારીખ સુધી આવશે પરિણામ, માત્ર 1 મિનિટમાં પરિણામ જોવા અહીં ક્લિક કરો

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રારંભે EVM ખોટવાયા

2 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને કોઈ ગુડ ન્યુઝ મળશે

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

આગળનો લેખ
Show comments