suvichar

વાસ્તુ- બીજાઓની આ વસ્તુઓ ક્યારે ન કરવી પ્રયોગ

Webdunia
રવિવાર, 11 ફેબ્રુઆરી 2018 (13:43 IST)
વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં નકારાત્મક ઉર્જાથી ઘણા રીતે આવી શકે છે. કહેવાય છે કે દરેક માણસની તેમની એનર્જી હોય છે. જે અમારા દ્વારા ઉપયોગ કરાતી વસ્તુઓને પણ પ્રભાવિત કરે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ એવી કેટલીક વસ્તુઓ હોય છે બીજાની જે અમે ઉપયોગ નહી કરવી જોઈએ. તેનાથી તમને દુર્ભાગ્ય અને આર્થિક પરેશાનીનો સામનો કરવું પડી શકે છે. 
1. વાસ્તુશાસ્ત્ર મુજબ કોઈ પણ માણસની પથારી પર નહી સોવું જોઈએ. કહેવાય છે કે તેનાથી વાસ્તુ દોષ હોય છે. તેનાથી તે માણસને ધન સંબંધી પરેશાનીનો સામનો કરવું પડે છે. 
 
2. વાસ્તુશાસ્ત્રમાં હાથમાં પહેરાતી ઘડીયાલ પણ કોઈને નહી પહેરવી જોઈએ. તેનાથી તમારા કામમાં અસફળતા અને આર્થિક નુકશાન નો સામનો કરવું પડી શકે છે. 
 
3. આમ તો કોઈના રૂમાલનો પણ ઉપયોગ નહી કરવું જોઈ. તેનાથી બે લોકોના વચ્ચે ઝગડો અને તનાવ થઈ જાય છે. ત્યાં જ બીજાના કપડા પણ નહી પહેરવા જોઈએ. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

પંજાબ કિંગ્સ માટે ટેંશન બની ગયો છે આ 18 કરોડવાળો ખેલાડી, 4 મેચ માં લીધી માત્ર 2 વિકેટ

વડોદરા ભાજપમાં મોટું સર્જિકલ ઓપરેશન: મેયર સહિત 44 કોર્પોરેટરના પત્તા કપાયા

મહેસાણામાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક: 28 વર્ષથી કાર્યાલયમાં સેવા આપતા પટાવાળાને આપી ટિકિટ

ગુજરાતની સિંગર બેલડીનો ચૂંટણી શંખનાદ: મિલિયન્સમાં ફોલોઅર્સ ધરાવતી ગાયિકાઓ હવે લડશે ભાજપની ટિકિટ પર

RCB ની હાર પછી વિરાટ કોહલીએ વૈભવ સૂર્યવંશીના વખાણ કરીને જે લખ્યુ તેણે સૌનુ દિલ જીતી લીધુ

આગળનો લેખ
Show comments