rashifal-2026

Vastu Tips: જો પૂર્વ દિશાની ફ્લોર પર લગાવશો આ રંગનો માર્બલ તો જીવન ખુશીઓથી ભરાઈ જશે

Webdunia
સોમવાર, 10 એપ્રિલ 2023 (08:03 IST)
Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં આજે આપણે જાણીશું પૂર્વ દિશામાં ફ્લોરના રંગ વિશે. વાસ્તુશાસ્ત્ર અનુસાર લીલો રંગ પૂર્વ દિશામાં કરાવવો શુભ માનવામાં આવે છે. તેથી કોશિશ કરીને, પૂર્વ દિશાના ફ્લોરના પથ્થરનો રંગ પણ એવો રાખવો જોઈએ કે તે લીલો રંગનો હોય અથવા જેમાં લીલા રંગની આભા દેખાય. આવુ કરવાથી ઘરના લોકોને ઘણો ફાયદો થાય છે અને ખાસ કરીને ઘરના મોટા દીકરાને આનો ફાયદો થશે  
 
પૂર્વ દિશામાં લીલા રંગનો ફ્લોર રાખવાથી કે પછી કોઈપણ ગ્રીન રંગની વસ્તુ મુકવાથી ઘરના મોટા પુત્રને સૌથી વધુ લાભ થાય છે. તેમના જીવનની ગતિ હંમેશા જળવાઈ રહે છે. જીવનમાં ગમે તેટલી સમસ્યા હોય, તે હંમેશા તેમાંથી સહેલાઈથી બહાર નીકળી જાય છે. 
 
બીજી બાજુ વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઉત્તર-પૂર્વ દિશામાં એટલે કે ઉત્તર-પૂર્વ દિશામાં તેમજ પશ્ચિમ દિશામાં ફ્લોર માટે સફેદ રંગના આરસના પથ્થરની પસંદગી કરવી વધુ સારો વિકલ્પ છે. ઘર કે ઓફિસની ઉત્તર-પૂર્વ દિશામાં સફેદ રંગનો માર્બલ રાખવાથી તે દિશા સંબંધિત વાસ્તુ લાભ જ મળવા ઉપરાંત જીવનમાં કોઈ પણ અડચણ આવતી નથી અને ઘરના સભ્યો સફળતાના શિખરે પહોંચતા રહે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

બાંગ્લાદેશમાં બર્બરતા એ બધી હદ વટાવી, હિન્દુ વિધવા પર સામૂહિક બળાત્કાર, ઝાડ સાથે બાંધી વાળ કાપ્યા વીડિયો વાયરલ

યૂપીમા કૂતરાને યુવકે બોટલથી બળજબરીથી પીવડાવ્યો દારૂ, પોલીસે કરી ધરપકડ - Viral Video

બાંગ્લાદેશ સરકારે IPL ના ટેલીકાસ્ટ પર લગાવ્યો બૈન, ક્રિકેટ જગતમાં મચી સનસની

Video: ફ્રી મસાજ સર્વિસ માંગતા ભારતીય યુવકની થાઈલેંડમાં ધુલાઈ, બોયગર્લ ગુસ્સામાં તૂટી પડી - Viral Video

દોડમાં આવ્યુ ત્રીજુ સ્થાન, પછી અચાનક આવ્યુ મોત... જાણો પાલઘરમાં 10 માં ધોરણની વિદ્યાર્થીનીનો કેવી રીતે ગયો જીવ ?

આગળનો લેખ
Show comments