Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips: જો પૂર્વ દિશાની ફ્લોર પર લગાવશો આ રંગનો માર્બલ તો જીવન ખુશીઓથી ભરાઈ જશે

Webdunia
સોમવાર, 10 એપ્રિલ 2023 (08:03 IST)
Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં આજે આપણે જાણીશું પૂર્વ દિશામાં ફ્લોરના રંગ વિશે. વાસ્તુશાસ્ત્ર અનુસાર લીલો રંગ પૂર્વ દિશામાં કરાવવો શુભ માનવામાં આવે છે. તેથી કોશિશ કરીને, પૂર્વ દિશાના ફ્લોરના પથ્થરનો રંગ પણ એવો રાખવો જોઈએ કે તે લીલો રંગનો હોય અથવા જેમાં લીલા રંગની આભા દેખાય. આવુ કરવાથી ઘરના લોકોને ઘણો ફાયદો થાય છે અને ખાસ કરીને ઘરના મોટા દીકરાને આનો ફાયદો થશે  
 
પૂર્વ દિશામાં લીલા રંગનો ફ્લોર રાખવાથી કે પછી કોઈપણ ગ્રીન રંગની વસ્તુ મુકવાથી ઘરના મોટા પુત્રને સૌથી વધુ લાભ થાય છે. તેમના જીવનની ગતિ હંમેશા જળવાઈ રહે છે. જીવનમાં ગમે તેટલી સમસ્યા હોય, તે હંમેશા તેમાંથી સહેલાઈથી બહાર નીકળી જાય છે. 
 
બીજી બાજુ વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઉત્તર-પૂર્વ દિશામાં એટલે કે ઉત્તર-પૂર્વ દિશામાં તેમજ પશ્ચિમ દિશામાં ફ્લોર માટે સફેદ રંગના આરસના પથ્થરની પસંદગી કરવી વધુ સારો વિકલ્પ છે. ઘર કે ઓફિસની ઉત્તર-પૂર્વ દિશામાં સફેદ રંગનો માર્બલ રાખવાથી તે દિશા સંબંધિત વાસ્તુ લાભ જ મળવા ઉપરાંત જીવનમાં કોઈ પણ અડચણ આવતી નથી અને ઘરના સભ્યો સફળતાના શિખરે પહોંચતા રહે છે.

સંબંધિત સમાચાર

અમદાવાદમાં દીકરો ફરવા ગયો અને માતા પિતા સુઈ ગયા, ચોરોએ ઘરમાંથી 13 લાખનો હાથ ફેરો કર્યો

અમદાવાદથી દીવ જતાં ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો, કાર સીધી જ દુકાનમાં ઘૂસી ગઈ એકનું મોત

પોઈચા બાદ મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડેલા 3 તરુણો ડૂબી ગયા,ચાર જણા બચી ગયા

NAFED ડિરેક્ટરની ચૂંટણીમાં મોહનભાઈ કુંડારિયા બિનહરીફ, 4 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા

સુરતમાં 70 લાખની મર્સિડીઝ લોખંડની રેલિંગ તોડીને BRTSના રૂટમાં ઘૂસી ગઈ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

10 મે નું રાશીફળ - આજે અખાત્રીજના દિવસે આ રાશિઓની ચમકી જશે કિસ્મત

આગળનો લેખ
Show comments