rashifal-2026

વાસ્તુ ટિપ્સ - આ રીતે ઘરમાં એકસાથે લાવો બરકત અને ખુશીઓ

Webdunia
રવિવાર, 19 મે 2019 (07:15 IST)
ઘરને સજાવવામાં ફુલ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. આ જોનારાઓનું મન મોહી લે છે સાથે જ નકારાત્મક ઉર્જાને ઘરની બહાર કરી સકારાત્મકતાનો સમાવેશ કરાવે છે. વાસ્તુના અનુસાર જો ઘરમાં ફુલ સુશોભિત કરવામાં આવે તો ખુશીયોની સાથે સાથે બરકત પણ આવશે. 
 
- લાલ રંગના ફુલ દક્ષિણમાં અને પીળા રંગના ફુલ દક્ષિણ-પશ્ચિમ કે ઉત્તર-પૂર્વમાં લગાવવાથી પારિવારિક સભ્યોમાં જિંદાદિલી અને જોશનો સંચાર થાય છે. 
 
- બેડરૂમમાં સુકાયેલા અને કરમાયેલા ફુલ ન મુકો આનાથી ખરાબ શક્તિયોને પ્રોત્સાહન મળે છે. તાજા ફુલોને દક્ષિણમાં સજાવો. 
 
- પારિવારિક સભ્યોમાં વિવાદ રહેતો હોય તો ભૂરા રંગના ફુલોને અગ્નિ ખૂણામાં સજાવો. 
 
- જે સ્થળ પર બેસીને તમે તમારી રોજીરોટી મેળવો છો ત્યા રોજ તાજા ફુલોનો ગુલદસ્તો સજાવો. આનાથી તમારુ કામનો વિસ્તાર થશે અને સફળતા મળશે. 
 
- ઘરના મુખ્ય દ્વાર પાસે ફુલ રહેવાથી વાતાવરણ શુદ્ધ થવા ઉપરાંત શુભ લાભનુ આગમન થશે. 
 
- વાસ્તુ અને ફેંગશુઈ મુજબ ઘરમાં બોનસાઈ છોડ ન લગાવવા જોઈએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાત પૂછી રહ્યું છે કે ખેડૂતોના દેવા કેમ માફ કરવામાં આવતા નથી અને ડ્રગ્સના વેપારને કેમ સાફ કરવામાં આવતા નથી: રાહુલ

PMO નું નામ બદલીને, હવે સેવા તીર્થ તરીકે ઓળખાય છે, રાજભવનો નામ બદલીને લોક ભવન કરવામાં આવ્યું

Sanchar Saathi APP Controversy - "સંચાર સાથી" એપ પર વિવાદ કેમ ઉભો થયો છે? વિપક્ષ કેન્દ્ર સરકારના આદેશ પર સવાલ ઉઠાવી રહ્યો છે. કોણે શું કહ્યું તે વાંચો

પંચર સ્કૂટી લઈ જતો માણસ અચાનક પડી ગયો અને મોત; Video સામે આવ્યો

ઇઝરાયલ 30 ડિસેમ્બરે એક મોટું કાર્ય હાથ ધરવા જઈ રહ્યું છે, જેમાં સેનાની તાકાત વધશે; દુશ્મનો હચમચી જશે

આગળનો લેખ
Show comments