Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો બારણાની અવાજ અશુભ શા માટે?

Webdunia
ગુરુવાર, 14 માર્ચ 2019 (15:27 IST)
બારણા ઘરના મુખ્ય ભાગ હોય છે કારણકે નકારાત્મક અને સકારાત્મક ઉર્જા અહીં થી જ ઘરમાં પ્રવેશ કરે છે અને બહાર નિકળે છે. વાસ્તુ શાસ્ત્રમાં બારણા પર ખાસ ધ્યાન આપ્યા છે. 
નીચે બારણાથી સંબંધિત ઘણા ઉપયોગી વાસ્તુ ટીપ્સ આપ્યા છે. 
1. બારણા ખોલતા અને બંદ કરતા સમયે અવાજ નહી આવવી જોઈએ આથી એકાગ્રતા ભંગ થાય છે. 
 
2. બારણા પોતે ખુલતો અને બંદ પણ થવા વાળા નહી હોવા જોઈએ. 
 
3. મુખ્ય દ્વાર પર કોઈ માંગલિક કે શુભ ચિન્હ બનાવી શકાય છે. 
 
4. ઘરના કુળ બારણાની સંખ્યા જો સમ સંખ્યામાં હોય તો શુભ ગણાય છે. 
 
5. બે ભવનોના મુખ્ય દ્વાર એકબીજાના ઠીક સામે ન હોવું. 
 
6. બારણા ઉત્તર અને પૂર્વ દિશામાં રાખવા જોઈએ જેથી હવા પ્રકાશ અને ઉર્જાના સંચાર પર્યાપ્ત થઈ શકે. 
 
7. પ્રવેશ દ્વાર અંદરની તરફ ખુલવું જોઈએ. 
 
8. પૂર્વ કે ઉત્તરમુખી ભવનોમાં ચારદીવારીની ઉંચાઈ પૂર્વ કે ઉત્તરમાં મુખ્ય દ્વારથી ઓછા હોવા જોઈએ અને પશ્ચિમ કે દક્ષિણ મુખી ભવનોની ચારદીવાર ભવનના 
 
મુખ્ય દ્વારથી ઉંચી ,સમાન કે નીચી રાખી શકાય છે. 
 
9. વાસ્તુ મુજબ પ્રવેશ દ્વાર હમેશા અંદરની તરફ ખુલવું જોઈએ. 
 
10. પૂર્વ  કે ઉત્તરમુખી ભવનોમાં ચારદીવારીની ઉંચાઈ પૂર્વ કે ઉત્તરમાં મુખ્ય દ્વારથી ઓછા હોવા જોઈએ. 
 
11. સાથે જ હળવી પણ હોવી જોઈએ અને પશ્ચિમ કે દક્ષિણ મુક્ષિણમુખી ભવનોની ચારદિવાર ભવનના મુક્ય દ્વારથી ઉંચી , સમાન કે નીચી રાખી શકાય છે. 
 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments