Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો બારણાની અવાજ અશુભ શા માટે?

જાણો  બારણાની અવાજ અશુભ શા માટે?
Webdunia
ગુરુવાર, 14 માર્ચ 2019 (15:27 IST)
બારણા ઘરના મુખ્ય ભાગ હોય છે કારણકે નકારાત્મક અને સકારાત્મક ઉર્જા અહીં થી જ ઘરમાં પ્રવેશ કરે છે અને બહાર નિકળે છે. વાસ્તુ શાસ્ત્રમાં બારણા પર ખાસ ધ્યાન આપ્યા છે. 
નીચે બારણાથી સંબંધિત ઘણા ઉપયોગી વાસ્તુ ટીપ્સ આપ્યા છે. 
1. બારણા ખોલતા અને બંદ કરતા સમયે અવાજ નહી આવવી જોઈએ આથી એકાગ્રતા ભંગ થાય છે. 
 
2. બારણા પોતે ખુલતો અને બંદ પણ થવા વાળા નહી હોવા જોઈએ. 
 
3. મુખ્ય દ્વાર પર કોઈ માંગલિક કે શુભ ચિન્હ બનાવી શકાય છે. 
 
4. ઘરના કુળ બારણાની સંખ્યા જો સમ સંખ્યામાં હોય તો શુભ ગણાય છે. 
 
5. બે ભવનોના મુખ્ય દ્વાર એકબીજાના ઠીક સામે ન હોવું. 
 
6. બારણા ઉત્તર અને પૂર્વ દિશામાં રાખવા જોઈએ જેથી હવા પ્રકાશ અને ઉર્જાના સંચાર પર્યાપ્ત થઈ શકે. 
 
7. પ્રવેશ દ્વાર અંદરની તરફ ખુલવું જોઈએ. 
 
8. પૂર્વ કે ઉત્તરમુખી ભવનોમાં ચારદીવારીની ઉંચાઈ પૂર્વ કે ઉત્તરમાં મુખ્ય દ્વારથી ઓછા હોવા જોઈએ અને પશ્ચિમ કે દક્ષિણ મુખી ભવનોની ચારદીવાર ભવનના 
 
મુખ્ય દ્વારથી ઉંચી ,સમાન કે નીચી રાખી શકાય છે. 
 
9. વાસ્તુ મુજબ પ્રવેશ દ્વાર હમેશા અંદરની તરફ ખુલવું જોઈએ. 
 
10. પૂર્વ  કે ઉત્તરમુખી ભવનોમાં ચારદીવારીની ઉંચાઈ પૂર્વ કે ઉત્તરમાં મુખ્ય દ્વારથી ઓછા હોવા જોઈએ. 
 
11. સાથે જ હળવી પણ હોવી જોઈએ અને પશ્ચિમ કે દક્ષિણ મુક્ષિણમુખી ભવનોની ચારદિવાર ભવનના મુક્ય દ્વારથી ઉંચી , સમાન કે નીચી રાખી શકાય છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

17 એપ્રિલનું રાશિફળ - આજે આ 4 રાશિના લોકો પર વિષ્ણુદેવની રહેશે કૃપા

16 એપ્રિલનું રાશિફળ - આજે સંકષ્ટ ચતુર્થીના દિવસે આ 4 રાશીને મળશે ગણપતિ બાપ્પાનો આશિર્વાદ

15 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક થશે ધનનો લાભ

Sun Transit 2025: આજે સૂર્ય કરશે ગોચર, જાણો મેષથી લઈને મીન રાશિ સુધીના લોકો પર શુ પડશે પ્રભાવ ?

તુલસીના 4 પાન ઘરના દરેક સંકટને કરે છે દૂર

આગળનો લેખ
Show comments