Festival Posters

Vastu Tips For Deepak: ઘી અને તેલનો દીવાને લઈને છે જુદા-જુદા નિયમ, કંગાળીથી બચવા માટે ધ્યાન રાખો આ વાત

Webdunia
શુક્રવાર, 22 જુલાઈ 2022 (16:23 IST)
વાસ્તુ શાસ્ત્રમાં દિશાઓ પર ખાસ ધ્યાન આપ્યો છે. જો કોઈ પણ વસ્તુ માટે યોગ્ય દિશાની કાળજી ન રખાય તો તેના વિપરીત પરિનામ સામે આવે છે. વાસ્તુશાસ્ત્રમાં ઘણી વસ્તુઓ પૉઝિટિવ અને નેગેટિવ એનર્જા આપે છે. આવુ જ ઘરના મંદિર માટે પણ વાસ્તુમાં કેટલાક નિયમ જણાવ્યા છે. મંદિરમાં પ્રગટાવતા દીવા પૉઝિટિવિટીનો પ્રતીક ગણાય છે. માન્યતા છે કે ઘરમાં દીવા પ્રગટાવવાથી નેગેટિવ ઉર્જા સમાપ્ત થાય છે પણ તેને લઈને પણ કેટલાક નિયમ જણાવ્યા છે. આ વાતનો પાલન ન કરવાથી સમસ્યાઓ ઉભી થઈ શકે છે. 
 
ક્યાં રાખવુ ધી અને તેલનો દીવો 
વાસ્તુ જાણકારોનો માનવુ છે કે દીવાને ક્યારે પણ ભગવાનની મૂર્તિની સામે ન રાખવુ. જો ઘીના દીવા પ્રગટાવી રહ્યા છો તો હમેશા આપણી ડાબી બાજુ રાખવો જોઈએ. તેમજ 
 
તેલબો દીવો આપણી જમણી બાજુ રાખવુ. 
 
દીવેટને લઈને પણ રાખો ધ્યાન 
ઘી અને તેલના દીવાની સાથે તેની દીવેટને લઈને પણ કેટલાક નિયમ વિશે જણાવ્યા છે. દીવા પ્રગટાવતા સમયે જ દીવેટનો ઉપયોગ કરવો પણ જરૂરી છે. તેલનો દીવો 
 
પ્રગટાવતા સમયે દીવેટ લાલ રંગના દોરાથી બની હોવી જોઈએ. તેમજ ઘીના દીવા પ્રગટાવી રહ્યા છો તો રૂની દીવેટનો દીવામાં પેઅયોગ્ફ કરવો જોઈએ. 
 
આ દિશામાં રાખવુ દીવો 
-વાસ્તુના મુજબ એવુ માનવામાં આવે છે કે દીવા ક્યારે પણ પશ્ચિમ દિશામાં નહી પ્રગટાવવો જોઈએ. જો કોઈ આવુ કરે છે તો તેને કંગાળીનો સામનો કરવો પડી શકે છે. 
 
સાંજના સમયે ઘરના મુખ્ય દ્વાર પર દીવા પ્રગટાવવાથી માતા લક્ષ્મીની કૃપા વરસે છે અને ઘર ધન ધાન્યથી ભરપૂર રહે છે. 
 
- વાસ્તુ મુજબ દક્ષિણ દિશામાં માતા લક્ષ્મી અને યમનો વાસ હોય છે. તેથી દક્ષિણ દિશામાં દીવા પ્રગટાવવાથી માતા લક્ષ્મીની કૃપા મળે છે. અને ઘરમાં પૈસાની કમી નહી 
 
થાય. 
 
- દક્ષિણ દિશામાં દીવા પ્રગટાવવાથી યમરાજ પણ પ્રસન્ન હોય છે અને અસમય મૃત્યુનો ડર નહી રહે. પણ દીપકની જ્યોત દક્ષિણ દિશામાં ન હોવી જોઈએ. 
 
- ઘરની ઉત્તર દિશામાં દીવા પ્રગટાવવાથી ઘરમાં ગરીબી આવે છે પણ દીવાની જ્યોત આ દિશામાં કરી શકાય છે. 
 
- માન્યતા છે કે ઘરમાં સવાર-સાંજે દીવા પ્રગટાવવાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

રવિન્દ્ર જાડેજાની પત્ની રિબાવાએ ભારતીય ખેલાડીઓ પર ગંભીર આરોપો લગાવતા આપ્યું ચોંકાવનારું નિવેદન

UP Crime - રાયબરેલી, યુપીમાં એન્કાઉન્ટર: 4 ધરપકડ

દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ, પહાડી રાજ્યોમાં વરસાદ/બરફ પડવાની શક્યતા, મધ્ય ભારતમાં ઠંડીનું મોજું ચાલુ રહેશે

Video સ્ટંટ દરમિયાન પેરાશૂટ વિમાનમાં ફસાઈ ગયું, સ્કાયડાઇવર હવામાં લટકતો રહ્યો

IND vs SA: ટીમ ઈંડિયાની હારનો સૌથી મોટો વિલન છે આ ખેલાડી, સતત ફ્લોપ છતા પણ ટીમમા સ્થાન પાક્કુ

આગળનો લેખ
Show comments