Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ ટીપ્સ - ડ્રાઈંગ રૂમમાં મૂકો ફૂલનો ફૂલદાન , ગેટ પર લગાડો નેમ પ્લેટ

Webdunia
સોમવાર, 6 ફેબ્રુઆરી 2017 (14:28 IST)
જો ઘરમાં વાસ્તુ દોષ દૂર થઈ જાય તો પરિવાર ખુશીઓથી ચહકી ઉઠે છે. સફળતા મળવું પણ નક્કી થઈ જાય છે. યોગ્ય સમય પર યોગ્ય રીતે કરાયેલા કાર્ય ઉન્નતિના રાસ્તા ખોલે છે. 
આમ તો ઘરમાં કલેશ હોવા ન જોઈએ ,પણ ગુરૂવારે આ વાતનો ખાસ ધ્યાન રાખવા જોઈએ કે પરિવારમાં ઝગડો ન થાય
* જો ઘરમાં ક્લેશ રહેતી હોય તો ડ્રાઈગ રૂમમાં ફૂલદાન રાખવું. 
* ઘરમાં સૂર્યની રોશની પર્યાપ્ત પ્રવેશ કરે. 
* ગુરૂવારે કે  રાત્રે નખ નહી કાપવા જોઈએ , ન શેવ કરવી , ન કપડા ધોવા જોઈએ. 
* ઘરના મુખ્ય દ્વાર પર નેમ પ્લેટ લગાડવાથી ઘરમાં વૈભવ આવે છે. 
* ઘરના મુખ્ય દ્વાર પર સિંદૂરથી સ્વાસ્તિકનો ચિહ્ન બનાવવું. 
* ઘરના મુખ્ય દ્વાર પર બન્ને બાજુ બારીઓ હોય તો એક તરફથી બારીઓને બંધ રાખવી જોઈએ . 
* ઘરની સીઢીઓ પર કૂડા કે ભંગાર કે જૂતા-ચપ્પ્લ ન મૂકવા 
* મુખ્યદ્વાર બંદ હોવામાં મુશ્કેલી આપતો હોય તો આ પરિવારમાં મુશ્કેલીમાં નાખી શકે છે. 
* ગણેશની આરાધના કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. 
* ઘરમાં બેસેલા ગણેશજીના ફોટા લગાવું જોઈએ. 
* ઘરમાં કરોળિયાના જાળ ન હોવા જોઈએ જો હોય તો તરત સાફ કરી નાખો.
* બેડરૂમમાં મદિરા પાન ન કરવું. 
 
 
 

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

ધોરણ 10માં 99.7 ટકા મેળવનાર દીકરીએ દુનિયામાંથી ચીર વિદાય લીધી

મહેસાણામાં 2.6ની તિવ્રતાથી ધરતી ધ્રુજી, ઉપલેટામાં મોટા ધડાકા બાદ આંચકો આવ્યો

બનાસકાંઠામાં સિહોરી-થરા હાઈવે પર ઇકો કારમાં આખલો ઘૂસી ગયો

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

આગળનો લેખ
Show comments