Biodata Maker

જો દરિદ્રતાથી મુક્તિ મેળવા ઈચ્છો છો તો જરૂર 1 વાર જરૂર અજમાવો આ અચૂક ટોટકા

Webdunia
રવિવાર, 5 ફેબ્રુઆરી 2017 (12:21 IST)
દરિદ્રતાની માનસિકતાનો સૌથી મોટું લક્ષણ આત્મવિશ્વાસનો અભાવ છે. 
દરિદ્રતાનો દુખાવા સંસારમાં સૌથી વધારે દુખદાયી છે. 
આથી આ સરળ ઉપાયોને અજમાવીને દરિદ્રતાને દૂર કરી શકાય છે. 
* જો પ્રવેશ દ્વાર જમીનથી ઘસાતો કે ખુલેલા કે બંદ હોય તો બહુ કષ્ટ પછી ધનનો આગમન હોય છે. 
 
* ઉત્તર દિશાની તરફ ઢાળ જેટલું વધારે થશે સંપત્તિમાં તેટલી વૃદ્ધિ થશે. 
 
* જો કર્જથી વધારે પરેશાન છે તો ઢાળ ઈશાન દિશાની તરફ કરાવી નાખો. કર્જથી મુક્તિ મળશે
 
* ઉત્તર-પૂર્વ ભાગમાં ભૂમિગત ટેંક કે ટંકી બનાવી નાખો. ટંકીની લંબાઈ , પહોળાઈ અને ગહરાઈના અનુરૂપ આવક વધશે. 
 
* આગ્નેય ખૂણામાં ધન રાખવાથી આવકથી વધારે ખર્ચ વધી જાય છે અને કર્જની સ્થિતિ બને છે. 
 
* બે ઉંચા ભવનથી ઘેરાયેલા ભવન કે ભારે ભવનના વચ્ચે દબાયેલા ભવન ભૂખંડ ખરીદવાથી બચવું કારણકે દબાયેલા ભૂખંડ ગરીબી અને કર્જ નો સૂચક છે. 
 
*  દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ દિશામાં ભોમિગત ટેંક,કૂપ કે નળ હોવાથી ઘરમાં દરિદ્રતાનો વાસ હોય છે. 
 
* પૂર્વ કે ઉત્તર દિશામાં ભૂલીને પણ ભારે વસ્તુ ન મૂકવી નહી  તો કર્જ, હાનિ કે ઘાટાનો સામનો કરવું પડશે. 
 
* ઘરમાં તૂટેલા વાસણ અને તૂટેલી ખાટ નહી હોવા જોઈએ, ન તૂટેલા ફૂટેલા વાસણમાં ભોજન કરવું. તેનીથી દરિદ્રતા વધે છે. 
 
* ઘરના ટાંકીનો નળ કે ફિલ્ટરમાંથી પાણી ટપકતું રહેતું હોય તો ખર્ચાનો પ્રવાહ બન્યું રહે છે. ઘરમાં બરકત નહી થતી. 
 
* જે ઘરમાં ભંગાર કે બિનજરૂરી સામાન  પડ્યું રહે છે , ત્યાં ખર્ચાનો પ્રવાહ બન્યું રહે છે. 
 
*  ઘરમાં ફાટેલા ગ્રંથ , ધાર્મિક ચોપડીઓ અને દેવી-દેવતાઓન ફોટા નહી રાખવા જોઈએ. ફોટા ખંડિત થઈ જાય તો તેને કોઈ પવિત્ર નદીમાં વિસર્જિત કરે તેના 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ચાર વર્ષની પુત્રી 50 સુધીની ગણતરી ન લખી શકી.. પિતાએ ગુસ્સામાં એટલુ માર્યુ કે થઈ ગયુ મોત

ભારતીય સેનાનુ સુલ્તાન, Rifle mounted Robots જોઈને દુશ્મન હિમંત હારી જશે

અમેરિકામાં ભારતીય વ્યક્તિએ પત્ની સહિત 4 લોકોને મારી ગોળી, ત્રણ બાળકો પોતાનો જીવ બચાવવા સંતાય ગયા

પંજાબ. ફતેહગઢ સાહિબની રેલવે લાઈન પર બ્લાસ્ટમાં 12 ફીટનો ભાગ ઉડ્યો, માલગાડીનુ એંજીન ક્ષતિગ્રસ્ત, લોકો પયલોટ થયો ઘાયલ

પાકિસ્તાનમાં લગ્ન સમારંભમાં આત્મઘાતી હુમલો, નાચી રહેલા 5 લોકોના મોત, 10 ઘાયલ - Video

આગળનો લેખ
Show comments