Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો દરિદ્રતાથી મુક્તિ મેળવા ઈચ્છો છો તો જરૂર 1 વાર જરૂર અજમાવો આ અચૂક ટોટકા

Webdunia
રવિવાર, 5 ફેબ્રુઆરી 2017 (12:21 IST)
દરિદ્રતાની માનસિકતાનો સૌથી મોટું લક્ષણ આત્મવિશ્વાસનો અભાવ છે. 
દરિદ્રતાનો દુખાવા સંસારમાં સૌથી વધારે દુખદાયી છે. 
આથી આ સરળ ઉપાયોને અજમાવીને દરિદ્રતાને દૂર કરી શકાય છે. 
* જો પ્રવેશ દ્વાર જમીનથી ઘસાતો કે ખુલેલા કે બંદ હોય તો બહુ કષ્ટ પછી ધનનો આગમન હોય છે. 
 
* ઉત્તર દિશાની તરફ ઢાળ જેટલું વધારે થશે સંપત્તિમાં તેટલી વૃદ્ધિ થશે. 
 
* જો કર્જથી વધારે પરેશાન છે તો ઢાળ ઈશાન દિશાની તરફ કરાવી નાખો. કર્જથી મુક્તિ મળશે
 
* ઉત્તર-પૂર્વ ભાગમાં ભૂમિગત ટેંક કે ટંકી બનાવી નાખો. ટંકીની લંબાઈ , પહોળાઈ અને ગહરાઈના અનુરૂપ આવક વધશે. 
 
* આગ્નેય ખૂણામાં ધન રાખવાથી આવકથી વધારે ખર્ચ વધી જાય છે અને કર્જની સ્થિતિ બને છે. 
 
* બે ઉંચા ભવનથી ઘેરાયેલા ભવન કે ભારે ભવનના વચ્ચે દબાયેલા ભવન ભૂખંડ ખરીદવાથી બચવું કારણકે દબાયેલા ભૂખંડ ગરીબી અને કર્જ નો સૂચક છે. 
 
*  દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ દિશામાં ભોમિગત ટેંક,કૂપ કે નળ હોવાથી ઘરમાં દરિદ્રતાનો વાસ હોય છે. 
 
* પૂર્વ કે ઉત્તર દિશામાં ભૂલીને પણ ભારે વસ્તુ ન મૂકવી નહી  તો કર્જ, હાનિ કે ઘાટાનો સામનો કરવું પડશે. 
 
* ઘરમાં તૂટેલા વાસણ અને તૂટેલી ખાટ નહી હોવા જોઈએ, ન તૂટેલા ફૂટેલા વાસણમાં ભોજન કરવું. તેનીથી દરિદ્રતા વધે છે. 
 
* ઘરના ટાંકીનો નળ કે ફિલ્ટરમાંથી પાણી ટપકતું રહેતું હોય તો ખર્ચાનો પ્રવાહ બન્યું રહે છે. ઘરમાં બરકત નહી થતી. 
 
* જે ઘરમાં ભંગાર કે બિનજરૂરી સામાન  પડ્યું રહે છે , ત્યાં ખર્ચાનો પ્રવાહ બન્યું રહે છે. 
 
*  ઘરમાં ફાટેલા ગ્રંથ , ધાર્મિક ચોપડીઓ અને દેવી-દેવતાઓન ફોટા નહી રાખવા જોઈએ. ફોટા ખંડિત થઈ જાય તો તેને કોઈ પવિત્ર નદીમાં વિસર્જિત કરે તેના 

ગુજરાતની પ્રી-પેઈડ સ્માર્ટ મીટરની યોજનાને હાઇકોર્ટમાં પડકારાઈ

પાટણમાં ચાની લારી ચલાવનારને ઈન્કમટેક્સ વિભાગની 49 કરોડની નોટિસ મળી

Gujarat Temperature - ગુજરાતના 12 જિલ્લામાં હીટવેવની આગાહી, અમદાવાદમાં આજે રેડ એલર્ટ જાહેર

પ્રચંડ ગરમી ઝાડાઊલટી, ટાઇફોઇડ રોગચાળા વકર્યો

ISISના ચારેય આતંકીઓ સ્યુસાઇડ બોમ્બર બનવા તૈયાર હતાઃ DGP વિકાસ સહાય

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

આગળનો લેખ
Show comments