Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ સ્થાનો પર જીવનસાથી બનાવી રાખો દૂરી , નારાજ થઈ જશે ધનની દેવી

Webdunia
શુક્રવાર, 6 જાન્યુઆરી 2017 (14:38 IST)
ભારતીય વાસ્તુશાસ્ત્રમાં દૈનિક જીવનથી સંબંધિત દરેક સમસ્યાનો સમાધાન મળી શકે છે. આ લેખના માધ્યમથી પતિ-પત્નીના સંબંધોથી સંકળાયેલા કેટલક નિયમો વિશે જણાવી રહ્યા છે જે પ્રાકૃતિક પણ ખોટા સમય અને સ્થાન પર બનાવવાથી જીવનમાં અશુભતાનો સંચાર હોય છે. ધર્મ ગ્રંથમાં પણ કહ્યું છે કે કેટલાક એવા સ્થાન હોય છે જ્યાં પતિ પત્નીને સંયમથી કામ લેતા એક-બીજાથી દૂરી બનાવી રાખવી જોઈએ. જો તે આ વાતનો ધ્યાન નહી રાખશો તો તેનાથી ધનની દેવી નારાજ થઈ જશે. 
* હિંદૂ શાસ્ત્રમાં અગ્નિ દેવ સ્વરૂપ કહેવાય છે. આથી જ્યાં પણ અગ્નિ પ્રજવલ્લિત થાય ત્યાં સંબંધ બનાવાથી બચવું જોઈએ. 
 
* તમારા ઘર સિવાય બીજા કોઈના ઘરમાં સંબંધ બનાવાથી દંપત્તિના સંબંધમાં દરાડ આવે છે. 
 

* તમારા ઘરમાં કોઈ માણસ રોગગ્ર્સ્ત હોય , જીવનસાથી સ્વસ્થ ન હોય તો એવી સ્થિતિમાં પતિ-પત્ની દૂરીઓ બનાવી રાખવું. 
* ધાર્મિક નદિઓમાં સ્નાનના સમયે કે તેની પાસે જીવનસાથી સાથે દૂરી બનાવી રાખો નહી તો રિશ્તામાં તનાવની સાથે સાથે સંબંધ વિચ્છેદ પણ થઈ શકે છે. 
 
* મંદિર પરિસરમાં સંભોગ કરતાવાળો મહાપાપી હોય છે.તેને ઘોર પાપ ભુગતવું પડે છે. ભવિષ્યમાં તે તેમના સાથીથી બિછડી પણ શકે છે. અને મર્યા પછી નરક પણ ભુગતવું પડે છે. 

* જે સ્થાન પર કબ્ર બની હોય છે ત્યાં નકારાત્મકતા હાવી રહે છે કબ્રની આસપાસ મહિલા-પુરૂષનો મિલન તેના સબંધને તબાહ કરી નાખે છે. 
* બ્રાહ્મણ , સંત -મહાત્મા પાસમાં નિવાસ કરી રહ્યા હોય કે કોઈ કારણવશ ત્યાં અસ્થાયી રૂપથી આવ્યા હોય તો મર્યાદનો પાલન કરો. જીવનસાથીથી દૂરી બનાવી જોઈએ. રિશ્તામાં અપવિત્રતા આવે છે. 
 

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

આગળનો લેખ