Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Shastra: ભૂલથી પણ રસોડાની આસપાસ ન મુકશો સાવરણી, ઘરમાં થઈ શકે છે અન્નની કમી

Webdunia
મંગળવાર, 5 જુલાઈ 2022 (14:01 IST)
Vastu Shastra  વાસ્તુશાસ્ત્રમાં તમે અમારા જ્યોતિષ પાસેથી જાણો કે તમારા રસોડામાં સાવરણી અને પોતુ કેમ ન મુકવુ જોઈએ,  આવું કરવાથી ઘરમાં કઈ કઈ સમસ્યાઓ આવી શકે છે?
 
બધા માટે તેમનુ ઘર ખૂબ ખાસ હોય છે. પણ દરેક ઘરનુ એક ખાસ સ્થાન હોય છે અને તે છે આપણા ઘરનુ રસોડુ. ઘરમાં રસોડાનુ ખૂબ જ વધુ મહત્વ હોય છે.  વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરની કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને રસોડાથી દૂર મુકવો જ ઘર અને ઘરમાં રહેનારા લોકો માટે સારુ હોય છે. આમ તો આપને આખા ઘરની સાફ સફાઈ કરવી જોઈએ.  પણ અનેકવાર આખુ ઘર સાફ કરવુ શક્ય હોતુ નથી. પણ એકવાત તો ખાસ ધ્યાન રાખો. ભલે આખુ ઘર સ્વચ્છ ન હોય પણ સાફ- સફાઈવાળી વસ્તુઓ રસોડા રસોડાની આસ પાસ ન મુકવી જોઈએ. 
 
વાસ્તુ શાસ્ત્ર મુજબ આ વાતનુ પુરુ ધ્યાન રાખવુ જોઈએ કે રસોડામાં સાવરણી અને પોતુ ન મુકવુ જોઈએ. જો તમે આવુ કરો છો તો ઘરમાં અન્નની કમી થઈ શકે છે. કારણ કે સાવરણી અને પોતુ એ ગંદકી સાથે રીલેટેડ હોય છે અને રસોડામાં આ વસ્તુઓને મુકવી મતલબ ગંદકીને મુકવાની હોય છે.  રસોડામાં ખાવાનુ બને છે અને તેને ખાવામાં આવે છે. 
 
રસોડામાં સાવરણી અને પોતુ મુકવાથી ઘરમાં રહેનારા સભ્યોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. તેથી  ઘરમાં અન્નની આપૂર્તિને કાયમ રાખવા માટે આ બંને વસ્તુઓને કિચનથી દૂર રાખવી જોઈએ. આવુ કરવાથી તમારુ રસોડુ સ્વચ્છ રહેશે અને સાથે જ ઘરમાં ખુશીઓ પણ કાયમ રહેશે. 
 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments