Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ ટિપ્સ - આ રીતે લગાવશો અરીસો તો આર્થિક તંગી થશે દૂર

Webdunia
શનિવાર, 29 ડિસેમ્બર 2018 (16:33 IST)
વાસ્તુ હિસાબ્નથી લોકો અનેક ઉપાય કરીને ઘરમાં ખુશીઓ લાવે છે. આ ઉપાયો કર્રીને લોકો ઘરમાં આવતી પરેશાનીઓ દૂર કરે છે. એ જ રીતે વાસ્તુશાસ્ત્રમાં અરીસોનુ પણ એક જુદુ જ મહત્વ છે. વાસ્તુશાસ્ત્રમાં અરીસાને લઈને કેટલીક એવી ટિપ્સ આપી છે જેનો પ્રયોગથી વાસ્તુ દોષ દૂર કરી શકાય છે. તો આવો જાણીએ એ ઉપાય.. 
 
1. વાસ્તુશાસ્ર મુજબ અરીસાને ઉન્નતિ અને લાભ માટે ઘરના ઉત્તર અને પૂર્વી દિવાલ પર લગાવવો જોઈએ. તેનાથી આર્થિક નુકશાન નથી થતુ અને ધનમાં વૃદ્ધિ થાય છે. 
2. વાસ્તુ મુજબ એવુ કહેવાય છે કે અરીસો જેટલો મોટો અને હલકો હોય છે તેટલો જ લાભકારી હોય છે. 
3. વાસ્તુશાસ્ત્ર મુજબ જો તમે ઘરના દરવાજા સામે ગોલ અરીસો લગાવો છો તો તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. તેનાથી ઘરની આર્થિક તંગી પણ દોરો થાય છે. 
4. બેડરૂમમાં દરવાજા સામે અરીસો લગાવવો લાભકારી હોય છે તો બીજી બાજુ મુખ્ય દ્વાર સામે દર્પણ લગાવવાની ભૂલ ન કરો તેનાથી હાનિ થાય છે. 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments