Festival Posters

Vastu Tips - સુખ શાંતિ માટે ઘરમાં આટલી વાતોનુ રાખો ધ્યાન

Webdunia
શનિવાર, 12 જાન્યુઆરી 2019 (17:25 IST)
વાસ્તુશાસ્ત્ર કહે છે કે કોઈ પણ નવા ફ્લેટ મકાન કે બંગલામાં પેંટિંગ અને કોઈ કલાકૃતિને સમજ્યા વિચાર્યા વગર ન લગાવો.
 
- ઘરમાં સોનેરી અને મનગમતા પશુ-પક્ષીઓની ચિત્રકારી લગાવવાથી ઘરમાં રિદ્ધિ સિદ્ધિ અને ઘનનું આગમન થાય છે. બીજી બાજુ યુદ્ધના ચિત્રો અને ઘેરા રંગની કલાકૃતિયો તણાવ વધારી પણ શકે છે. 
 
- પ્રેરણાદાયી, સુંદર અને સૌમ્ય ચિત્ર અને આકૃતિયોની પેટિંગ કે લીલો રંગ લડાઈ-ઝગડાને રોકનારા અને ગુલાબી તેમજ સફેદ રંગ શુભદાયક, જાંબુડી રંગ સન્માન અપાવનારો રંગ માનવામાં આવે છે. 
 
- ઘરમાં રામાયણ અને મહાભારતના ડરાવનારા યુદ્ધના ચિત્ર, ભયાનક રાક્ષસ, રડતા ચિત્કારતા નાના બાળકોના ચિત્ર અશુભ અને પીડા આપનારા હોય છે. 
 
- સોનેરી પાંદડા, ઝાડ છોડ પોપટ મેના સાગર અને વહેતી નદીઓના ચિત્ર વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ મંગળકારી માનવામાં આવ્યા છે. 
 
- હિંસક જાનવરો અને વિશ્વકારી જીવ જંતુઓ જેવા કે વાઘ, સાંપ વીંછી વગેરેના ચિત્ર મનને અશાંત અને ઘરને અમંગળકારી બનાવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

PHOTOS: નવા વર્ષ પહેલા વારાણસીમાં ગંગા આરતીના ફોટા સામે આવ્યા, ભીડ તમને દંગ કરી દેશે.

2025 એ જતા જતા ભારત માટે આપી ગુડ ન્યુઝ, બન્યું દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા

સુરતમાં AAP યૂથ વિંગના જનરલ સેક્રેટરી શ્રવણ જોશીની ધરપકડ, હપ્તા વસૂલતા વીડિયો વાયરલ

Makar Rashi bhavishyafal 2026 - મકર રાશિફળ 2026

આગળનો લેખ
Show comments