Webdunia - Bharat's app for daily news and videos

Install App

પતિ પત્ની વચ્ચે પ્રેમ વધારશે આ વાસ્તુ ટિપ્સ

Webdunia
બુધવાર, 28 ઑગસ્ટ 2019 (17:45 IST)
આપના લગ્નજીવનમાં પરેશાનીઓ હોય કે પ્રેમની કમી હોય તો તમે તમારા બેડરૂમમાં કેટલીક વાતો પર ધ્યાન આપવુ જોઈએ કારણ કે વાસ્તુશાસ્ત્ર કહે છે કે જો બેડરૂમમાં વસ્તુઓ યોગ્ય રીતે ન મુકી હોય તો દાંમ્પત્ય 
જીવનમાં તમામ પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે. 
 
તો આવો જાણીએ બેડરૂમમાં શુ ધ્યાન રાખશો 
1. બારી- બેડરૂમમાં આવનાર પ્રકાશ દાંમ્પત્ય જીવનમાં ખૂબ જરૂરી છે તેથી બેડરૂમમાં બારી જરૂર હોવી જોઈએ. 
 
2. ક્યારે પણ બે સિંગલ બેડને ડબલ કરીને નથી રાખવું જોઈએ. જો તમે પ્રેમ ઈચ્છો છો તો બેડરૂમમાં 
હમેશા એક જ બેડ રાખવું જોઈએ. 
 
3. બેડરૂમમાં ક્યારે પણ ભગવાન કે ધાર્મિક ચિત્ર નહી લગાવવુ જોઈએ તમે ઈચ્છો તો રાધા કૃષ્ણનો ફોટા 
 
લગાવી શકો છો કારણ કે તે પ્રેમને સંબોધિત કરે છે. તે તમે નાર્થ દિશામાં લગાવી શકો છો. 
 
4. સૂતા સમયે તમારા પગ ઉત્તર અને માથું દક્ષિણ દિશામાં હોવા જોઈએ. તેનાથી પૉજિટિવ એનર્જી 
 
આવે છે અને સવારે ઉઠતા જ તમારામાં પ્રેમનો ભાવ વધે છે. 
 
5. બેડરૂમમા ક્યારે પણ મંદિર નહી હોવું જોઈએ. તેનાથી પતિ-પત્નીના વચ્ચે નેગેટિવ એનર્જી આવે છે. 
 

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments