Biodata Maker

Vastu Doshથી મુક્તિ મેળવવા માટે આટલા ઉપાયો અજમાવી જુઓ

Webdunia
ગુરુવાર, 6 જુલાઈ 2017 (10:28 IST)
1 દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે એક ઘર બનાવવુ. મકાન બનાવતી વખતે મકાનમાં વાસ્તુદોષ નિવારણ માટે મંત્રોનો ઉપયોગ થાય છે. એ જ રીતે અષ્ટકોણીય દર્પણ મકાનની બહાર આજુબાજુ વાસ્તુદોષને શાંત કરે છે.  
 
2. તમારા મકાનમાં જો ત્રણ દરવાજા એક લાઈનમાં (સીધા) હોય તો આવા દરવાજા ધનના નુકશાનનું કારણ બને છે. આવામાં અષ્ટકોણીય દર્પણનો ઉપયોગ કરવો લાભકારી રહે છે. 
 
3. મકાનના પ્રવેશ દ્વારની સામે વૃક્ષનુ હોવુ અશુભ છે. આવામાં મકાન માલિક કારણ વગરની મુશ્કેલીઓથી ધેરાયેલો રહે છે. આ સમસ્યાથી મુક્તિ મેળવવા માટે અષ્ટકોણીય દર્પણનો ઉપયોગ કરો.  
 
4. મકાનના મુખ્ય રોડ કિનારે છે કે પછી મકાનની ત્રણેય બાજુ રોડ છે તો આ અશુભ છે. આ માટે અષ્ટકોણીય દર્પણનો ઉપયોગ કરવો જોઈએ. 
 
5. મકાનની પાસે કે આગળ પાછળ કે સામે સ્મશાન કબ્રસ્તાન સૂકા કાંટાળા વૃક્ષ હોય તો તે અશુભ છે. તેનાથી મકાનમાં રહેનારાઓ તકલીફમાં રહે છે. તકલીફમાંથી મુક્તિ મેળવવા માટે અષ્ટકોણીય દર્પણનો ઉપયોગ કરવો જોઈએ. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Khandwa news- દલિત મહિલાને બ્લેકમેલ કરી, તેના પર અનેક વખત બળાત્કાર કર્યો અને ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું

Gold-Silver Price Today: સોના અને ચાંદીના ભાવ વધ્યા છે કે ઘટ્યા છે? આજના ભાવ જાણો.

900 વર્ષ જૂના શિવ મંદિરને લઈને થાઈલેંડ-કંબોડિયા વચ્ચે કેમ છેડાયુ યુદ્ધ ?

Ahmedabad News- પોલીસ કસ્ટડીમાંથી ભાગી રહેલા સાયકો રેપના આરોપીને એન્કાઉન્ટરમાં પગમાં ગોળી વાગી

વરમાળા વિધિ પછી, દુલ્હન તેના પ્રેમીની યાદ આવતા લગ્ન કરવાનો ઇનકાર કરી તેના પ્રેમીના ઘરે પહોંચી ગઈ

આગળનો લેખ
Show comments