rashifal-2026

Vastu Tips: ઘર કે ઓફિસની આ દિશામાં કરો પીળા રંગના માર્બલનો ઉપયોગ, ફરી ક્યારે કોઈ વસ્તુની કમી નહી લાગે

Webdunia
સોમવાર, 3 એપ્રિલ 2023 (12:30 IST)
Vastu Tips: આજના વાસ્તુ શાસ્ત્રમાં અમે તમને ઘરના નૈઋત્ય કોણ એટલે કે દક્ષિણ-પશ્ચિમ દિશામા ફ્લોરના કલર વિશે બતાવીશુ.  વાસ્તુશાસ્ત્ર મુજબ ઘર હોય કે ઓફિસ,  આમના દક્ષિણ - પશ્ચિમ ભાગમા યલો કલરના સ્ટોન એટલે કે પીળા રંગના માર્બલની પસંદગી સારી માનવામાં આવે છે. 
 
જો તમે આખા ફર્શ પર યલો સ્ટોન ન લગાવવા માંગો તો તમે આ દિશાના થોડા ભાગમાં યલો સ્ટોન, એટલે કે પીળા રંગનો પત્થર લગાવીને પણ આ દિશા સાથે સંબંધિત શુભ ફળની પ્રાપ્તિ કરી શકો છો.  વાસ્તુ મુજબ આવુ કરવાથી ઘર કે ઓફિસમાં ક્યારેય પણ કોઈ વસ્તુની કમી થતી નથી. બધી વસ્તુઓમાં સ્થિરતા કાયમ રહે છે. સાથે જ ઘરમાં માતાનુ સ્વાસ્થ્ય પણ સારુ રહે છે. 
 
આ વાતોનુ પણ રાખો ધ્યાન
 
જો તમારા ઘરની દિવાલોનો રંગ ખૂબ જ ઘટ્ટ છે તો તમે તમારા ઘરના સ્ટાઈલ માટે વ્હાઈત કે ઓફ વ્હાઈટ માર્બલ  કે પત્થરની પસંદગી કરવી જોઈએ. તેનાથી ઘરમાં કોઈ પણ પ્રકારનુ નુકશાન થતુ નથી.  વાસ્તુ શાત્રનુ માનીએ તો ઘરમાં ફર્શ પર વધુ ઘટ્ટ કે ચટક પ્રિંટવાળી કાર્પેટનો ઉપયોગ ન કરવો જોઈએ.  તેનાથી ઘરમાં નેગેટિવ એનર્જીનો ફ્લો વધે છે અને ઘરની સુખ-શાંતિમાં પણ અવરોધ આવે છે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

છત્તીસગઢમાં ભયાનક માર્ગ અકસ્માત... કાર પાર્ક કરેલા ટ્રેલર સાથે અથડાઈ, 5 લોકોના ઘટનાસ્થળે જ મોત

Indigo flights cancellation: દિલ્હી એરપોર્ટ પર આજે ઘણી ફ્લાઇટ્સ રદ, હજારો મુસાફરો મુંબઈ એરપોર્ટ પર અટવાયા

ગોવા નાઈટક્લબમાં આગ લાગવાથી 25 લોકોના મોત બાદ શું કાર્યવાહી કરવામાં આવી છે તે જાણો

દિલ્હીમાં કારે મોટરસાઇકલને ટક્કર મારી, લગ્નમાં જઈ રહેલા બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત

Night Club Fire- ગોવામાં થયેલી દુર્ઘટના વધુ ભયાનક બની શકી હોત! એક સુરક્ષા ગાર્ડે કહ્યું, "ત્યાં મોટી ભીડ હોવાની હતી, પરંતુ આગ પહેલા જ લાગી ગઈ હતી

આગળનો લેખ
Show comments