rashifal-2026

ઘરમા છિપાયેલ વાસ્તુ દોષને દૂર કરશે ગંગાજળ

Webdunia
ગુરુવાર, 22 નવેમ્બર 2018 (16:07 IST)
મા ગંગાનું પવિત્ર જળ જીવનની શરૂઆતથી લઈને જીવનના અંત સુધી દરેક પ્રકારના કાર્યોમાં કામ આવે છે.  ગંગા સ્નાનથી પાપ તો દૂર થઈ જાય છે જ સાથે જ અનેક રોગોથી પણ મુક્તિ મળે છે.  વાસ્તુશાસ્ત્રમાં પણ ગંગાજળના પ્રયોગથી અનેક દોષોને દૂર કરવાના ઉપાયના વિશે બતાવ્યુ છે. આવો જાણીએ તેના વિશે.. 
- ઘરમાં નિયમિત ગંગાજળનો છંડકાવ કરવાથી વાસ્તુદોષ દૂર થઈ જાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. 
-  બાળકોને જો ભયાનક સપના આવતા હોય તો સૂતા પહેલા તેમના પથારી પર ગંગાજળ છાંટી દો 
- ગંગાજળને ઘરમાં મુકવાથી હંમેશા સુખ-સપદા બની રહે છે. 
- ગંગાજળ અર્પિત કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. 
- ઘરને પરેશાનીઓએ ધેરી રાખ્યુ છે તો ગંગાજળને પીત્તળની બોટલમાં ભરીને ઉત્તર પૂર્વ દિશામાં મુકો. 
- સવારે જ્યારે પણ ઘરનો મુખ્ય દરવાજો ખોલો તો ત્યા ગંગાજળ અવશ્ય છાંટી દો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

મેં આ પ્રકારની રમત 2-3 વર્ષથી રમી નથી.'- પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યા બાદ વિરાટ કોહલીનું મોટું નિવેદન

IND vs SA: ભારતની જીતના 5 મોટા કારણો, એક બાજુ કુલદીપ-કૃષ્ણા તો બીજી બાજુ યશસ્વી-રોહિત-વિરાટ

ત્રીજી વનડેમાં જયસ્વાલ-રોહિત-વિરાટ ની તોફાની બેટિંગ, ભારતે 2-1 થી જીતી સિરીઝ

IND vs SA 3rd ODI Live: સાઉથ આફ્રિકાએ ભારતને આપ્યો 271 રનનો ટાર્ગેટ

Babri Masjid Event Updates: ''મસ્જિદ તો કોઈપણ બનાવી શકે છે પણ.. બોલી TMC સાંસદ સાયોની ઘોષ

આગળનો લેખ
Show comments