rashifal-2026

મોર પંખથી પણ આવે છે ઘરમાં ખુશહાલી, કેવી રીતે ઉપયોગ કરીએ

Webdunia
ગુરુવાર, 21 ફેબ્રુઆરી 2019 (12:33 IST)
મોરપંખનો ઉપયોગ બહુ પ્રકારથી કરાય છે. તેનો અમારા રોજના જીવનમાં પણ બહુ જુદા-જુદા રીતે મહત્વ છે. કેટલાક લોકોને તેના સુંદર ડિજાઈન અને રંગ પસંદ છે. જેનાથી તે તેને તેમના ઘરમાં શોખથી સજાવટ રીતે રાખે છે. પણ શું તમને આ વાતનો ખબર છે તમે તમારા જીવનમાં આવતી પરેશાનીઓને પણ મોર પંખની મદદથી દૂર કરી શકે છે. તો આવો જાણીએ તેનો કેવી રીતે ઉપયોગ કરીએ... 
જે લોકો રાહુની દશા ઝેલી રહ્યા છે તેના માટે મોરના પંખ ઘરમાં લાવવું તરત ફળદાયક સિદ્ધ થઈ શકે છે. રાહુની દિશાથી પ્રભાવિત માણસને રાત્રે સૂતા સમયે મોરપંખ ને ઓશીંકાના નીચે રાખી સૂવો જોઈએ. 
 
ઘણી વાર એવું હોય છે જે તમને કામ બનતા બગડી જાય છે. તેથી તમે તે સમયે પોતાને કોસતા થતા પરેશાન રહે છે.  આ સમસ્યાનો સમાધાન કાઢવા માટે મોરપંખને તમારા બેડરૂમમના ઉત્તર દિશામાં રાખવું. તેનાથી તમને ઘણા અધૂરા ટાસ્ક પૂરા થઈ જશે. 
 
સામાન્ય રીત જ્યારે તમારા બાળકનો ભણવામાં મન નહી લાગતું હોય તો તમે તે સમયે પરેશાન રહો છો ત્યારે અમે તમને જણાવીએ કે તમે તમારા બાળકની ભણવાની ચોપડીમાં મોર પંખ રાખી દો. આવું કરવાથી બાળકનો મન અભ્યાસમાં એકાગ્ર થવા લાગશે. 
 
વાસ્તુ દોષના નિવારણ માટે મોરપંખનો ઉપયોગ કરાય છે. ઘરની સામે  વાળા ગેટ પર ગણેશજીની મૂર્તિ લગાડો અને તેના ઉપર મોરપંખ મૂકી દો. આવું કરવાથી કોઈ પણ રીતની નેગેટિવ ઉર્જાનો આગમન નહી થશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Difference Between IIT and NIT : IIT અને NIT વચ્ચે શું તફાવત છે? ફક્ત એન્જિનિયરિંગના જાણકારો જ આનો જવાબ જાણે છે!

મદીનાથી હૈદરાબાદ જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી, અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ

Vladimir Putin Net Worth: 67 લાખનુ ગોલ્ડન ટૉયલેટ અને 76 હજારનો બ્રશ, એક સમયે મજૂરના પુત્ર હતા પુતિન, જાણો કેટલી સંપત્તિના છે માલિક

Year Ender Special: 2025 માં આ 5 ડેટિંગ ટ્રેન્ડ્સે દિલ જીતી લીધા છે, પ્રેમ વ્યક્ત કરવાની રીત બદલી નાખી છે

International Cheetah Day: પ્રધાનમંત્રી મોદીએ અભિનંદન આપતા કહ્યું - મને ગર્વ છે કે ભારત અદ્ભુત પ્રાણી ચિત્તાનું ઘર છે.

આગળનો લેખ
Show comments