Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોર પંખથી પણ આવે છે ઘરમાં ખુશહાલી, કેવી રીતે ઉપયોગ કરીએ

Webdunia
ગુરુવાર, 21 ફેબ્રુઆરી 2019 (12:33 IST)
મોરપંખનો ઉપયોગ બહુ પ્રકારથી કરાય છે. તેનો અમારા રોજના જીવનમાં પણ બહુ જુદા-જુદા રીતે મહત્વ છે. કેટલાક લોકોને તેના સુંદર ડિજાઈન અને રંગ પસંદ છે. જેનાથી તે તેને તેમના ઘરમાં શોખથી સજાવટ રીતે રાખે છે. પણ શું તમને આ વાતનો ખબર છે તમે તમારા જીવનમાં આવતી પરેશાનીઓને પણ મોર પંખની મદદથી દૂર કરી શકે છે. તો આવો જાણીએ તેનો કેવી રીતે ઉપયોગ કરીએ... 
જે લોકો રાહુની દશા ઝેલી રહ્યા છે તેના માટે મોરના પંખ ઘરમાં લાવવું તરત ફળદાયક સિદ્ધ થઈ શકે છે. રાહુની દિશાથી પ્રભાવિત માણસને રાત્રે સૂતા સમયે મોરપંખ ને ઓશીંકાના નીચે રાખી સૂવો જોઈએ. 
 
ઘણી વાર એવું હોય છે જે તમને કામ બનતા બગડી જાય છે. તેથી તમે તે સમયે પોતાને કોસતા થતા પરેશાન રહે છે.  આ સમસ્યાનો સમાધાન કાઢવા માટે મોરપંખને તમારા બેડરૂમમના ઉત્તર દિશામાં રાખવું. તેનાથી તમને ઘણા અધૂરા ટાસ્ક પૂરા થઈ જશે. 
 
સામાન્ય રીત જ્યારે તમારા બાળકનો ભણવામાં મન નહી લાગતું હોય તો તમે તે સમયે પરેશાન રહો છો ત્યારે અમે તમને જણાવીએ કે તમે તમારા બાળકની ભણવાની ચોપડીમાં મોર પંખ રાખી દો. આવું કરવાથી બાળકનો મન અભ્યાસમાં એકાગ્ર થવા લાગશે. 
 
વાસ્તુ દોષના નિવારણ માટે મોરપંખનો ઉપયોગ કરાય છે. ઘરની સામે  વાળા ગેટ પર ગણેશજીની મૂર્તિ લગાડો અને તેના ઉપર મોરપંખ મૂકી દો. આવું કરવાથી કોઈ પણ રીતની નેગેટિવ ઉર્જાનો આગમન નહી થશે. 
 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments