Festival Posters

તમારુ ઘર જો વર્ષોથી બંધ પડ્યુ છે તો ઘરમાં આવે છે નેગેટિવ એનર્જી

Webdunia
સોમવાર, 19 ડિસેમ્બર 2016 (12:56 IST)
જો તમારુ કોઈ જુનુ કે પૈતૃક ઘર વર્ષોથી બંધ પડ્યુ હોય તો એ પણ તમારે માટે ઠીક નથી. આવા બંધ પડેલા ઘર નેગેટિવ એનર્જીના રિસિવર બની જાય છે. આવી સ્થિતિને વધુ સમય સુધી ન રહેવા દેવી જોઈએ. આ માટે આ ઉપાયો અપનાવો. 
 
- આખુ ઘર ખાલી હોય તો આવી સ્થિતિમાં આખા ઘર કે તેના કેટલાક ભાગને ભાગેથી આપી દેવુ જોઈએ. તેમા મોડુ ન કરશો. 
- ખાલી રહેવાની સ્થિતિમાં ત્યા સાફ સફાઈ થતી રહે અને સાંજના સમયે લાઈટ પ્રગટે એવી વ્યવસ્થા કરવી જોઈએ. 
- જો મકાન જર્જર સ્થિતિમાં થઈ ગયુ હોય અને તમે હાલ તેનુ નવુ નિર્માણ કરવા નથી માંગતા તો પણ આવા મકાનને ડિસમેંટલ કરી દો અને પ્લોટની સફાઈ કરાવી દો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ચૂંટણી પહેલા જ કેસરિયો: કડીમાં 28 અને ઊંઝામાં 22 બેઠકો પર ભાજપનો દબદબો, વિપક્ષના સૂપડા સાફ

Silver Price Hike: ચાંદીના ભાવમાં 2,839નો વધારો, 2.54 લાખને પાર; સોનું પણ ચમક્યું

ડ્રાઈવરની ઝપકીએ 3 જીંદગીઓનો લીધો ભોગ, કોટામાં સ્લીપર બસ પલટી, અમદાવાદથી જઈ રહી હતી ભિંડ, 35 મુસાફરો ઘાયલ

Lucknow Vikas Nagar Fire: બોમ્બની જેમ ઉડ્યા 100 સિલેંડર, 1200 ઝૂંપડીઓ ખાક, લખનૌની ઝૂપડપટ્ટીમા આગનો તાંડવ

TCS નાસિક: રૂપાંતર કેસમાં કંપનીનો મોટો નિર્ણય, બધા 150 કર્મચારીઓને ઘરેથી કામ કરવા મોકલવામાં આવ્યા

આગળનો લેખ
Show comments