rashifal-2026

Mirror પણ લાવે છે બેડ લક , જાણૉ 10 ટિપ્સ જે વધારશે તમારો ગુડ લક

Webdunia
સોમવાર, 11 ડિસેમ્બર 2017 (16:21 IST)
ઘરમાં અરીસો મૂકવા માટે પણ સહી દિશાનો ચૂંટણી કરવું જોઈએ. વાસ્તુ મુજબ ઘરમાં અરીસાને યોગ્ય દિશામાં ન લગાવાય તો આ નુકશાનદાયક પણ સિદ્ધ થઈ શકે છે. અરીસા ઘરમાં યોગ્ય સ્થાન પર જ લગાડવું જોઈએ નહી તો ઘરના સભ્યોને ઘણા શારીરિક કષ્ટ્રોના સામનો કરવું પડી શકે છે. ઘરમાં અરીસા લગાડતા પહેલા આ વાતનો ધ્યાન રાખો ગુડ લક રહેશે તમારી સાથે 
* તિજોરી કે ગોલક નીચે અને ઉપરની તરફ mirror લગાડવાથી ઈનકમ વધે છે. 
 
* ઘર કે દુકાનના જમણા તરફ ખૂબસૂરત છોડ સજાવો. 
 
* સીઢીના સીધો ચઢાવ અશુભ હોય છે. થોડા શેપ આપીને તેનો નિર્માણ કરવું જોઈએ. જો તમારા ઘર કે દુકાનમાં સીધી સીઢીઓ જાય છે તો 6 રોડ વાળા વિંડ 
 
ચાઈમ લગાવીને તેમની નકારાત્મકતા દૂર કરી શકાય છે. 
 
* ઘરમાં કોઈ પણ શયન કક્ષમાં દીવાલના ચારે બાજુ અરીસા નહી લગાડવા જોઈએ એનાથી ઘરના સભ્યોમાં સમસ્યા વધી શકે છે. 
 
* શયન કક્ષમાં અરીસા આ રીતે લગાડો કે અરીસામાં તમારો બેડ નજર ન આવે. 
 
* ઘરની દીવાર પર અરીસો ન તો વધારે ઉંચો લગાડો અને ન વધારે નીચે એવું કરવાથી ઘરના સભ્યોને શારીરિક કષ્ટોના સામનો કરવું પડી શકે છે. 
 
* અરીસો એવી જગ્યાએ લગાડો જેમાં ઘરનો પ્રવેશદ્વાર ન જોવાય. 
 
* ઘરમાં અરીસો ઉત્તર-પૂર્વ દિશામાં લગાડવાથી આવકમાં વૃદ્ધિ સાથે-સાથે સંકટ પણ સમાપ્ત થવા શરૂ થઈ જાય છે. 
 
* જો તમે તમારા ભાગ્યમાં બૃહત્તકરણ લાવવા ઈચ્છો છો તો અરીસાને આ રીતે લગાડો કે તેમાં કોઈ શુભ વસ્તુની છાયા  નજર આવી રહી હોય. 
 
* તૂટેલા અરીસાને ઘરમાં ન મૂકવૂં આ અશુભ ગણાય છે. 
 
* અરીસા બાથરૂમના વચ્ચેની દીવાર પર લગાવી શકો છો. અરીસાની સફાઈનો પણ ખાસ રૂપથી ધ્યાન રાખવું જોઈએ. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

IND vs SA: ભારતની જીતના 5 મોટા કારણો, એક બાજુ કુલદીપ-કૃષ્ણા તો બીજી બાજુ યશસ્વી-રોહિત-વિરાટ

ત્રીજી વનડેમાં જયસ્વાલ-રોહિત-વિરાટ ની તોફાની બેટિંગ, ભારતે 2-1 થી જીતી સિરીઝ

IND vs SA 3rd ODI Live: સાઉથ આફ્રિકાએ ભારતને આપ્યો 271 રનનો ટાર્ગેટ

Babri Masjid Event Updates: ''મસ્જિદ તો કોઈપણ બનાવી શકે છે પણ.. બોલી TMC સાંસદ સાયોની ઘોષ

સૂડાનના અર્ધસૈનિક બળો દક્ષિણ-મઘ્ય સૂડાનના દક્ષિણ કિંડરગાર્ટન પર ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલામાં 50 લોકોના મોત થયા છે જેમા 33 બાળકોનો સમાવેશ.

આગળનો લેખ
Show comments