Festival Posters

ઘરમાં બનાવો આટલી બારીઓ, દૂર થશે દુર્ભાગ્ય

Webdunia
ગુરુવાર, 16 માર્ચ 2017 (05:18 IST)
ઘરમાં અમે બારીઓ આથી લગાવીએ છે કે હવા, અજવાળો વગેરે આવી શકે. કહેવાય છે કે ઘરની બારીઓની સ્થિતિ આ રીતે હોવી જોઈએ જેનાથી વધારે થી વધારે ઑક્સીજન આવી શકે. વાસ્તુશાસ્ત્રમાં ઘરની વારીઓનો પણ જુદો મહત્વ હોય છે. વાસ્તુના હિસાબે જો ઘરમાં બારી લગાવીએ છે તો તેનો ફાયદો તમને જરૂર મળશે. આવો જાણીએ બારીઓથી સંકળાયેલા કેટલાક વાસ્તુ  ટિપ્સ 
1. વાસ્તુશાસ્ત્ર મુજબ પશ્ચિમ અને દક્ષિણ દિશામાં બારીઓ અને બારના નહી હોવા જોઈએ. જો બહુ જરૂરી છે તો આ દિશામાં તમે નાની અને ઓછી બારીઓ બનાવી 
 
શકો છો. પશ્ચિમમાં બારીને આખી પશ્ચિમી દીવાર મૂકીને વાયવ્ય ખૂણામાં રાખવું જોઈએ. 
 
2. દક્ષિણ દિશાની દીવારમાં દક્ષિણ પૂર્વ ખૂણામાં બારી રાખવી વધારે ફળદાયી હોય છે. તેનાથી સૂર્યની હાનિકારક રોશનીઓનો પ્રવેશ ઘરમાં નહી હોય છે.
 
3. કહેવાય છે કે એક રૂમમાં બારીઓની સંખ્યા બે થી વધારે નહી હોવી જોઈએ. ભવનમાં બારીઓની સંખ્યા ઈવન હોવી જોઈએ ઓડ નહી. તેનાથી ઘરમાં દુર્ભાગ્ય નહી આવે છે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

જમ્મુ અને કાશ્મીરમાં ભારે ઠંડીએ હાહાકાર મચાવ્યો છે, ઘણા વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે ગગડી ગયું

ફોન વાગે છે, પણ તમને સામેથી કોઈ અવાજ સંભળાતો નથી? આ રીતે સ્કેમર્સ પીડિતોને નિશાન બનાવે છે.

IPL Auction 2026 Live Updates: અનકેપ્ડ પ્લેયર પ્રશાંત વીર અને કાર્તિક શર્મા પર પણ થઈ ધનવર્ષા, CSK એ 14.20 કરોડમાં ખરીદ્યો

પ્રદૂષણ પ્રમાણપત્ર ન હોય તો ડીઝલ નહીં, પેટ્રોલ નહીં, વાહન B6 જપ્ત કરવામાં આવશે - દિલ્હી સરકારની મોટી જાહેરાત

એક બિલાડી કપડાં ધોવાના મશીનમાં ૧૦ મિનિટ સુધી ફરતી રહી, પણ બચી ગઈ. કેવો ચમત્કાર!

આગળનો લેખ
Show comments