Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં બનાવો આટલી બારીઓ, દૂર થશે દુર્ભાગ્ય

Webdunia
ગુરુવાર, 16 માર્ચ 2017 (05:18 IST)
ઘરમાં અમે બારીઓ આથી લગાવીએ છે કે હવા, અજવાળો વગેરે આવી શકે. કહેવાય છે કે ઘરની બારીઓની સ્થિતિ આ રીતે હોવી જોઈએ જેનાથી વધારે થી વધારે ઑક્સીજન આવી શકે. વાસ્તુશાસ્ત્રમાં ઘરની વારીઓનો પણ જુદો મહત્વ હોય છે. વાસ્તુના હિસાબે જો ઘરમાં બારી લગાવીએ છે તો તેનો ફાયદો તમને જરૂર મળશે. આવો જાણીએ બારીઓથી સંકળાયેલા કેટલાક વાસ્તુ  ટિપ્સ 
1. વાસ્તુશાસ્ત્ર મુજબ પશ્ચિમ અને દક્ષિણ દિશામાં બારીઓ અને બારના નહી હોવા જોઈએ. જો બહુ જરૂરી છે તો આ દિશામાં તમે નાની અને ઓછી બારીઓ બનાવી 
 
શકો છો. પશ્ચિમમાં બારીને આખી પશ્ચિમી દીવાર મૂકીને વાયવ્ય ખૂણામાં રાખવું જોઈએ. 
 
2. દક્ષિણ દિશાની દીવારમાં દક્ષિણ પૂર્વ ખૂણામાં બારી રાખવી વધારે ફળદાયી હોય છે. તેનાથી સૂર્યની હાનિકારક રોશનીઓનો પ્રવેશ ઘરમાં નહી હોય છે.
 
3. કહેવાય છે કે એક રૂમમાં બારીઓની સંખ્યા બે થી વધારે નહી હોવી જોઈએ. ભવનમાં બારીઓની સંખ્યા ઈવન હોવી જોઈએ ઓડ નહી. તેનાથી ઘરમાં દુર્ભાગ્ય નહી આવે છે. 
 

અમદાવાદમાં દીકરો ફરવા ગયો અને માતા પિતા સુઈ ગયા, ચોરોએ ઘરમાંથી 13 લાખનો હાથ ફેરો કર્યો

અમદાવાદથી દીવ જતાં ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો, કાર સીધી જ દુકાનમાં ઘૂસી ગઈ એકનું મોત

પોઈચા બાદ મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડેલા 3 તરુણો ડૂબી ગયા,ચાર જણા બચી ગયા

NAFED ડિરેક્ટરની ચૂંટણીમાં મોહનભાઈ કુંડારિયા બિનહરીફ, 4 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા

સુરતમાં 70 લાખની મર્સિડીઝ લોખંડની રેલિંગ તોડીને BRTSના રૂટમાં ઘૂસી ગઈ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

10 મે નું રાશીફળ - આજે અખાત્રીજના દિવસે આ રાશિઓની ચમકી જશે કિસ્મત

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

આગળનો લેખ
Show comments